PM નરેન્દ્ર મોદીએ કરી વૈભવ સૂર્યવંશીની પ્રશંસા, બોલ્યા- ‘જેટલો રમશે એટલો જ...’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના પટનામાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યૂઅલી સંબોધિત કર્યો હતો. આ અવસર પર વડાપ્રધાન મોદીએ ક્રિકેટ ખેલાડી વૈભવ સૂર્યવંશી પર કહ્યું કે, બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, તે જેટલો વધારે રમશે એટલો જ નિખરશે. આપણે બધાએ IPLમાં બિહારના પુત્ર વૈભવ સૂર્યવંશીનું શાનદાર પ્રદર્શન જોયું છે. વૈભવે આટલી નાની ઉંમરે આટલો મોટો રેકોર્ડ બનાવી દીધો છે. તેની રમત પાછળ તેની મહેનત તો છે જ, પરંતુ અલગ-અલગ સ્તર પર મેચ રમવાથી પણ તેને મદદ મળી છે. તેનો અર્થ છે કે જે જેટલું રમશે, તે એટલું ખીલશે'

suryavanshi
BCCI

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે બિહારમાં આયોજિત 'ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ'માં ભાગ લેનારા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મંચ તમારી સર્વશ્રેષ્ઠ પ્રતિભાને સામે લાવશે અને સાચી રમત ઉત્કૃષ્ઠતાને પ્રોત્સાહન આપશે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ' દરમિયાન બિહારના અલગ-અલગ ભાગોમાં ઘણી પ્રતિયોગિતાઓ આયોજિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ભારતમાં રમત હવે એક સંસ્કૃતિના રૂપમાં પોતાની ઓળખ બનાવી રહી છે. આ રમત સંસ્કૃતિ જેટલી વધશે, તેટલી જ તે ભારતની સોફ્ટ પાવર પણ વધારશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતમાં રમતોનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તેમણે રમતના ક્ષેત્રમાં દેશની તાકતને પ્રોત્સાહન આપવાનો પણ સંકલ્પ લીધો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, દેશમાં રમતઑના વિકાસ માટે આ વર્ષના 4,000 કરોડ રૂપિયાના બજેટનો ઉપયોગ રમતોનાના માળખાગત સુવિધાઓ સારી કરવામાં માટે લેવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તેનાથી ભારતીય રમતોને નવી દિશા મળશે અને દેશમાં રમતો પ્રત્યે જાગૃતિ અને જોશ વધશે.

modi
livemint.com

 

તેમણે કહ્યું કે, રમત ભારતમાં માત્ર પ્રતિસ્પર્ધા નહીં, પરંતુ આપણી સાંસ્કૃતિક ઓળખ ચૂકી છે. જેમ-જેમ આપણી રમત સંસ્કૃતિનો વિકાસ થશે, તેમ-તેમ ભારતની તાકત પણ સુપરપાવરના રૂપમાં વધશે. કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ બિહારી વ્યંજનોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે જે ખેલાડી બિહારની બહારથી આવ્યા છે, તેઓ બિહારમાં લિટ્ટી-ચોખાનો સ્વાદ જરૂર લે, ત્યાં મખાના પણ ખાવાનું ન ભૂલતા.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.