ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનોને સુનીલ ગાવસ્કર કેમ સલાહ આપતા નથી, જણાવ્યું આ કારણ

ભારતીય કિક્રેટ ટીમના પૂર્વ ખેલાડી અને દિગ્ગજ કિક્રેટર તરીકે જાણાતી સુનીલ ગાવસ્કર ટીમ ઇન્ડિયાના કોઇ ખેલાડીની ભૂલ હોય તેને બતાવવામાં જરાયે સંકોચ કરતા નથી. દિગ્ગજ સચિન તેંડુલકર હોય કે વિરાટ કોહલી હોય.

ભારતીય ટીમ ક્રિક્રેટ ટીમ મેચ રમતી હોય તો ભાગ્યે જ એવું બને  કે તમને સુનીલ ગાવસ્કરનો કોમેન્ટી કરતો અવાજ ન સંભળાયો હોય. લિટલ માસ્ટર તરીકે જાણીતા સુનીલ ગાવસ્કર જ્યારે કોમેન્ટ્રી કરતા હોય ત્યારે જરૂર પડ્યે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પ્રસંશા પણ કરતા હોય છે, પરંતુ સાથે સાથે ભૂલ થઇ હોય  બેધડક તેના વિશે સવાલ ઉઠાવતા હોય છે. તેમણે ક્યારેય સચીન તેડુંલકર કે વિરાટ કોહલી સામે બોલવામાં પણ સંકોચ અનુભવ્યો નથી.

તાજેતરમાં એક મીડિયા કાર્યક્રમમમાં સુનીલ ગાવસ્કરને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તમે હાલના સમયમાં ટીમ ઇન્ડિયાને કોઇ સલાહ સૂચનો આપ્યા છે? આ સવાલનો જવાબ આપતા ગાવસ્કરે કહ્યું કે, હું એવં કરતો નથી. કારણકે ટીમના કોચિંગ સ્ટાફમાં રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ છે. ઘણી વખત વધારે સલાહ મળવાને કારણે ખેલાડીઓ મુંઝવણમાં મુકાઇ જતા હોય છે.

સુનીલ ગાવસ્કરેને બીજો સવાલ પુછવામાં આવ્યો કે તમે ટેસ્ટ મેચો વખતે હાજર રહેતા હો છો, શું  છેલ્લાં 5-10 વર્ષમાં કોઇ બેસ્ટમેને તમારી પાસે મદદ માંગી છે? જેનો જવાબ આપતા સુનીલ ગાવસ્કરે કહ્યું કે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ નિયમિત મારી પાસે આવતા હતા. ગાવસ્કરે કહ્યું કે, તેઓ કોઇ ખાસ સમસ્યાને લઇને મારો સંપર્ક કરતા હતા અને તમે તેમને કઇંક એવું બતાવી શકો છો જે તમે પોતે જોયું હોય.

સુનીલ ગાવસ્કરે કહ્યું કે, તાજેતરમાં મેં માત્ર ત્યારે જ પહેલ કરી હોય જ્યારે ભારતીય ટીમની સાથે એક જ હોટલમાં રોકાયો હોઉં. ગાવસ્કરે કહ્યુ કે, મંયક અગ્રવાલ નાસ્તો કરવા માટે પસાર થઇ રહ્યો હતો ત્યારે મેં તેને કહ્યું હતું કે તેણે પોતાનું બેકલિફ્ટ નાનું કરી દેવું જોઇએ. બેકલિફ્ટને કારણે જ્યારે મંયંક ડિફેન્સ કરવા પર બોલ બેટના કિનારેથી નિકળી જતી હતી.

ગાવસ્કરે કહ્યું કે મારામાં અહંકાર નથી, હું તેમંની સાથે વાત કરી શકું છું, પરંતુ જ્યારે ટીમ ઇન્ડિયામાં રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ બે કોચ છે. હું તેમને વધારી જાણકારી આપીને કન્ફ્યૂઝ કરવા માંગતો નથી.

About The Author

Top News

IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ગોવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ચેકિંગ માટે એક IAS અધિકારીની ગાડી રોકવી પોલીસ માટે ખુબ મોંઘુ...
National 
IAS અધિકારીની ગાડી રોકી તો પોલીસકર્મીને SPએ ઓફિસમાં બોલાવી ઉઠક-બેઠક કરાવી, DGP ગરમ

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.