સચિન તેંદુલકરની ભવિષ્યવાણી, જણાવ્યું- ભારત અને ઈંગ્લેન્ડમાંથી કોણ જીતશે ટેસ્ટ સીરિઝ

હાલના સમયમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. જ્યાં તેણે 5 મેચની ટેસ્ટ સીરિઝમાં મેજમાન ટીમનો સામનો કરવાનો છે. આ સીરિઝની શરૂઆત આજથી (20 જૂન 2025) શરૂ થઈ રહી છે. આ અગાઉ રમત જગતમાં ક્રિકેટના ભગવાનના રૂપમાં જાણીતા સચિન તેંદુલકરે એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેમનું માનવું છે કે, ઈંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ 3-1થી જીતશે. જી હા, તેમાં ચોંકાવનારી નથી. કેમ કે આ વાત અમે નહીં, પરંતુ પોતે ક્રિકેટના ભગવાને આ વાત કહી છે. ESPNcricinfo સાથે થયેલી વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, ‘મેં ભારત માટે 3-1નું અનુમાન લગાવ્યું છે.

sachin2
facebook.com/SachinTendulkar

 

છેલ્લી વખત જ્યારે ઈંગ્લેન્ડ પ્રવાસ ટીમને વર્ષ 2007માં તે જીત મળી હતી. એ જીતના સાક્ષી પોતે સચિન તેંદુલકર છે. રાહુલ દ્રવિડની આગેવાનીમાં, ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લિશ ટીમને તેની જમીન પર ધૂળ ચટાવી હતી. ત્યારથી ભારતીય ટીમ ત્યાં જીત માટે તરસી રહી છે. હાલમાં ભારતીય ટીમ બદલાવના દૌરમાંથી પસાર થઈ રહી છે. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યા છે. તેમની જગ્યાએ સામેલ ખેલાડીઓને ઈંગ્લેન્ડની ધરતી પર પ્રદર્શન કરવાનો અનુભવ ન બરાબર છે અથવા ખૂબ ઓછું છે. આ જ કારણ છે કે ક્રિકેટ એક્સપર્ટ આ વખત ટીમના પ્રદર્શનથી થોડા ભયભીત છે.

સચિને ગિલને આપી સલાહ

યુવા કેપ્ટન ગિલને સચિને મહત્ત્વની સલાહ આપી છે. આ સિવાય, તેમણે આશા વ્યક્ત કરી કે, ઈંગ્લેન્ડની ધરતી પર  તે આ વખતે કંઈક ખાસ કરશે. તેમણે કહ્યું કે, ‘તેમને (ગિલને) મારી એવી જ સલાહ છે કે તેમણે ચિંતા કરવાની જરૂરિયાત  નથી, X, Y, Z શું કહી રહ્યા છે.

sachin
facebook.com/SachinTendulkar

 

તેમણે કહ્યું કે, તેમની કેપ્ટન્સી આક્રમક હોય કે રક્ષણાત્મક અથવા પર્યાપ્ત આક્રમક હોય અથવા સક્રિય કેપ્ટન ન હોય, આ જે પણ વિચાર છે. આ માત્ર વિચાર છે, જે બહારથી આવી રહ્યા છે. મારા હિસાબે, બધી બાબતે તેણે વિચારવાની જરૂરિયાત નથી, પરંતુ તેણે એ વિચારવાની જરૂરિયાત છે કે ડ્રેસિંગ રૂમમાં શું ચર્ચા થઈ.'

About The Author

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.