- Business
- બાંગ્લાદેશની આફતને સુરત કેમ અવસરમાં ફેરવી શક્યું નહીં?
બાંગ્લાદેશની આફતને સુરત કેમ અવસરમાં ફેરવી શક્યું નહીં?
By Khabarchhe
On
-copy52.jpg)
રેડીમેડ ગારમેન્ટમાં બાંગ્લાદેશમાં જે મુશ્કેલી ઉભી થઇ તેમાં સુરતને મોટો ફાયદો મળી શકે તેમ હતો, પરંતુ આફતના અવસરને સુરત પલટી શક્યું નહીં. ગુજરાત સરકારે વાતોના વડા કર્યા તેમાં સુરતના ગારમેન્ટ ઉદ્યોગને તક મળવી મુશ્કેલ બની.
બાંગ્લાદેશનો ગારમેન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, કારણકે, ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સથિપની સુવિધા બંધ કરી દીધી છે અને તેને કારણે બાંગ્લાદેશમાં 170 રેડીમેડ ગારમેન્ટના કારખાના બંધ થઇ ગયા છે અને 40,000 લોકોએ નોકરી ગુમાવી છે.
SGGCIના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યુ કે, બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગ હસ્તગત કરવો હોય તો સુરતમાં વેસ્ટર્ન ઇકો સીસ્ટમ બનાવવી પડે અને વર્ટીકલ ગારમેન્ટ પાર્ક બનાવવો પડે. અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી, પરંતુ સરકારે કોઇ પગલાં લીધા નથી.
Related Posts
Top News
Published On
દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી
Published On
By Kishor Boricha
યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?
Published On
By Rajesh Shah
સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો
Published On
By Kishor Boricha
સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.