- Business
- બાંગ્લાદેશની આફતને સુરત કેમ અવસરમાં ફેરવી શક્યું નહીં?
બાંગ્લાદેશની આફતને સુરત કેમ અવસરમાં ફેરવી શક્યું નહીં?
By Khabarchhe
On
-copy52.jpg)
રેડીમેડ ગારમેન્ટમાં બાંગ્લાદેશમાં જે મુશ્કેલી ઉભી થઇ તેમાં સુરતને મોટો ફાયદો મળી શકે તેમ હતો, પરંતુ આફતના અવસરને સુરત પલટી શક્યું નહીં. ગુજરાત સરકારે વાતોના વડા કર્યા તેમાં સુરતના ગારમેન્ટ ઉદ્યોગને તક મળવી મુશ્કેલ બની.
બાંગ્લાદેશનો ગારમેન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં છે, કારણકે, ભારતે બાંગ્લાદેશ માટે ટ્રાન્સથિપની સુવિધા બંધ કરી દીધી છે અને તેને કારણે બાંગ્લાદેશમાં 170 રેડીમેડ ગારમેન્ટના કારખાના બંધ થઇ ગયા છે અને 40,000 લોકોએ નોકરી ગુમાવી છે.
SGGCIના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યુ કે, બાંગ્લાદેશના ગારમેન્ટ ઉદ્યોગ હસ્તગત કરવો હોય તો સુરતમાં વેસ્ટર્ન ઇકો સીસ્ટમ બનાવવી પડે અને વર્ટીકલ ગારમેન્ટ પાર્ક બનાવવો પડે. અમે ગુજરાત સરકારને રજૂઆત કરી હતી, પરંતુ સરકારે કોઇ પગલાં લીધા નથી.
Related Posts
Top News
Published On
હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
‘મેં એક દિવસ કહ્યું હતું કે..’ અર્શદીપે માર ખાધો, પણ બેઇજ્જત થયો મોહમ્મદ રિઝવાન, વીડિયો વાયરલ
Published On
By Parimal Chaudhary
રાજસ્થાન રોયલ્સ (RR) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રવિવારે રોમાન્ચક મેચ જોવા મળી હતી. પંજાબે મેચ 10 રનથી...
જો બાઇડેનના હાડકા સુધી ફેલાઇ ચૂકેલા કેન્સરની સારવાર કેમ મુશ્કેલ? જાણો શું કહી રહ્યા છે હેલ્થ એક્સપર્ટ
Published On
By Parimal Chaudhary
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનને પ્રોસ્ટેટ કેન્સર થઇ ગયું છે. તેમનું આ કેન્સર હાડકાં સુધી ફેલાઇ ચૂક્યું છે. તેનો અર્થ...
ઓવૈસી બિહારમાં મહાગઠબંધનને ઝટકો આપવાની તૈયારીમાં છે, ભાજપને મજા પડી જશે
Published On
By Kishor Boricha
બિહાર વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર છ મહિના બાકી છે અને તમામ રાજકીય પક્ષો અને તેમના નેતાઓ તેમની ચૂંટણી યોજનાઓને સક્રિય...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.