અનિલ અંબાણીએ લીધેલી 31580 કરોડની લોનને SBIએ ફ્રોડ કેમ જાહેર કરી?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનનની 31580 કરોડ રૂપિયાની લોન સ્ટેટ બેંક ફ્રોડ લોન જાહેર કરી છે. SBIએ શેરબજાર અને RBIને જાણ કરી છે.

બેંકે કહ્યું કે, બેંકની ફ્રોડ ઇન્વેસ્ટીગેશન કમિટીએ આ લોનને ફ્રોડ લોન જાહેર કરી છે. અનિલ અંબાણીની કંપનીએ ફંડનો દુરપયોગ કર્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જે લોન આપવામાં આવી હતી તે રકમ  રિલાયન્સ ટેલીકોમ અને અનિલ અંબાણીની અન્ય ગ્રુપ કંપનીઓમા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

અગાઉ સ્ટેટ બેંક 10 નવેમ્બર 2020માં રિલાયન્સ કોમ્યુનિકેશનની લોનને ફ્રોડ જાહેર કરેલી, પરંતુ સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં ફ્રોડ ક્લાસીફેકેશન દુર કરવાનો આદેશ આપ્યો હતો. સ્ટેટ બેંકે ફરી ફ્રોડ લોન જાહેર કરી.

About The Author

Related Posts

Top News

7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

બિહાર ચૂંટણીની સાથે, છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ...
National 
7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણોમાં NDA સૌથી આગળ ચાલી રહ્યું છે...
National 
બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો

શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ

શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુ & મેડીકલ ટ્રસ્ટ સુરત પ્રેરીત શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય...
Gujarat 
શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ

એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસની બહાર પડેલું...
National 
એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.