અનિલ અંબાણીએ લીધેલી 31580 કરોડની લોનને SBIએ ફ્રોડ કેમ જાહેર કરી?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનનની 31580 કરોડ રૂપિયાની લોન સ્ટેટ બેંક ફ્રોડ લોન જાહેર કરી છે. SBIએ શેરબજાર અને RBIને જાણ કરી છે.

બેંકે કહ્યું કે, બેંકની ફ્રોડ ઇન્વેસ્ટીગેશન કમિટીએ આ લોનને ફ્રોડ લોન જાહેર કરી છે. અનિલ અંબાણીની કંપનીએ ફંડનો દુરપયોગ કર્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જે લોન આપવામાં આવી હતી તે રકમ  રિલાયન્સ ટેલીકોમ અને અનિલ અંબાણીની અન્ય ગ્રુપ કંપનીઓમા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.

અગાઉ સ્ટેટ બેંક 10 નવેમ્બર 2020માં રિલાયન્સ કોમ્યુનિકેશનની લોનને ફ્રોડ જાહેર કરેલી, પરંતુ સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં ફ્રોડ ક્લાસીફેકેશન દુર કરવાનો આદેશ આપ્યો હતો. સ્ટેટ બેંકે ફરી ફ્રોડ લોન જાહેર કરી.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.