- Business
- અનિલ અંબાણીએ લીધેલી 31580 કરોડની લોનને SBIએ ફ્રોડ કેમ જાહેર કરી?
અનિલ અંબાણીએ લીધેલી 31580 કરોડની લોનને SBIએ ફ્રોડ કેમ જાહેર કરી?
By Khabarchhe
On

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અનિલ અંબાણીને મોટો ઝટકો આપ્યો છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનનની 31580 કરોડ રૂપિયાની લોન સ્ટેટ બેંક ફ્રોડ લોન જાહેર કરી છે. SBIએ શેરબજાર અને RBIને જાણ કરી છે.
બેંકે કહ્યું કે, બેંકની ફ્રોડ ઇન્વેસ્ટીગેશન કમિટીએ આ લોનને ફ્રોડ લોન જાહેર કરી છે. અનિલ અંબાણીની કંપનીએ ફંડનો દુરપયોગ કર્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશને જે લોન આપવામાં આવી હતી તે રકમ રિલાયન્સ ટેલીકોમ અને અનિલ અંબાણીની અન્ય ગ્રુપ કંપનીઓમા ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
અગાઉ સ્ટેટ બેંક 10 નવેમ્બર 2020માં રિલાયન્સ કોમ્યુનિકેશનની લોનને ફ્રોડ જાહેર કરેલી, પરંતુ સુપ્રીમ કોર્ટે માર્ચ 2023માં ફ્રોડ ક્લાસીફેકેશન દુર કરવાનો આદેશ આપ્યો હતો. સ્ટેટ બેંકે ફરી ફ્રોડ લોન જાહેર કરી.
Related Posts
Top News
Published On
Oppoનો નવો સ્માર્ટફોન OPPO K13 Turbo ભારતીય બજારમાં લોન્ચ થવા માટે તૈયાર છે. તે ગયા મહિને જ ચીનમાં રજૂ...
રાજ ઠાકરે જોઇ લો.. અમારા સુરતમાં પોલીસ મરાઠીઓ માટે કેટલું સારૂં કામ કરે છે
Published On
By Rajesh Shah
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે છેલ્લાં ઘણા સમયથી ભાષા વિવાદથી મરાઠા સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરતમાં પોલીસ અને ઉદ્યોગકારો...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ - 31-07-2025 વાર - ગુરુવાર મેષ - સ્વભાવમાં સુધારો લાવવો જરૂરી, ગુસ્સાવાળો સ્વભાવ નડી શકે છે, પોતાની જાત પર...
'આવારા' લોકોથી ભરેલી હતી મહાભારત સીરિયલની સ્ટાર કાસ્ટ’, મુકેશ ખન્નાની જીભ લપસી
Published On
By Parimal Chaudhary
મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવી ચૂકેલા એક્ટર મુકેશ ખન્નાએ શૉના પોતાના કો-સ્ટાર્સ બાબતે એવી વાતો કહી છે કે સાંભળીને તમે...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.