BRTS બસમાં હવે 65 વર્ષથી વધુ વયના નાગરિકો અને દિવ્યાંગજનો માટે મફત મુસાફરી

અમદાવાદ શહેરમાં દોડતી BRTS બસમાં સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો માટે મુસાફરી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બસમાં સિનિયર સિટીઝનની મફત મુસાફરી માટે વય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે BRTS બસમાં 65 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો મફતમાં મુસાફરી કરી શકશે. અગાઉ બસમાં મુસાફરી માટે 75 વર્ષની વયમર્યાદા હતી, જેમાં હવે ઘટાડો કરીને 65 વર્ષ કરવામાં આવ્યો છે.

kanwar-yatra2
aajtak.in

સાથે જ, પહેલા 40% રકમ ચૂકવીને મળતા મુસાફરી પાસ પર મુસાફરી કરતા દિવ્યાંગજનો માટે પણ હવે સિટી બસમાં સંપૂર્ણપણે મફત મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, બંને કેટેગરીના લાભાર્થીઓને દર વર્ષે પોતાનો પાસ રીન્યૂ કરાવવો ફરજિયાત રહેશે.

brts1
janmarg.in

અત્યાર સુધી BRTS બસ સેવા બાબતે ડ્રાઈવરોની બેદરકારીને લઈને અનેક ફરિયાદો મળતી રહી છે. છેલ્લા ચાર વર્ષમાં બસ ડ્રાઈવરો વિરુદ્ધ કુલ 792 ફરિયાદો નોંધાઈ છે. આવી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પરિવહન અને અન્ય સેવાઓને મજબૂત બનાવવા માટે અંદાજે 2500 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

 

Related Posts

Top News

લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

મહારાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત મહિલાઓ માટે બનાવવામાં આવેલી લાડકી બહેન યોજના હેઠળ 14000થી વધુ પુરુષોએ છેતરપિંડી કરીને નાણાકીય લાભ મેળવ્યા...
National  Politics 
લાડકી બહેન યોજનાથી 14000 પુરૂષોએ લીધો નાણાકીય લાભ, અજીત પવાર બોલ્યા- ‘બધા પાસે વસૂલ કરીશું’

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
Education  Gujarat 
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
Copyright (c) Khabarchhe All Rights Reserved.