વિકાસ ગુપ્તાના મતે નાણાંમંત્રીના આ બે એલાનથી બજારમાં તેજી આવી શકે

યુનિયન બજેટમાં લોન્ગ ટર્મ કેપિટલ ગેનમાં ફેરફાર અને PLI સ્કીમ માટે આવંટન વધારવાથી શેર બજારમાં તેજી આવી શકે છે. ઓમ્નીસાયન્સ કેપિટલના CEO અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વિકાસ ગુપ્તાએ એ અનુમાન લગાવ્યું છે કે, તેમણે મનીકંટ્રોલ સાથેની વાતચીતમાં યુનિયન બજેટ 2023 વિશે વિસ્તારમાં ચર્ચા કરી છે. તેમણે કહ્યું કે, મને આશા છે કે, સરકાર યુનિયન બજેટ 2023માં અમૃતકાળના વિઝન પર ફોકસ વધારશે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ 1લી ફેબ્રુઆરીના રોજ યુનિયન બજેટ 2023 રજૂ કરશે. આ બજેટ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મોદી 2.0 સરકારનું છેલ્લું બજેટ હશે. તેથી તેના માટે કેપિટલ એક્સપેન્ડિચર પર સરકારનું ફોકસ રહેવાની આશા છે.

ગુપ્તાએ કહ્યું કે, સરકારે રેલવે, ડિફેન્સ, પાવર, ક્લીનટેક, એક્સપર્ટ્સ માટે આવંટન વધારી શકે છે. FDI અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ માટે આવંટન વધારવાના ઉપાય પણ નિર્મલા સીતારમણ કરી શકે છે. તેની સારી અસર શેર બજારના સેન્ટિમેન્ટ પર પડશે. તેનાથી ઇનવેસ્ટર્સનો કોન્ફિડન્સ પણ વધશે. નાણાંમંત્રી વડાપ્રધાનના ગતિશક્તિ પર પણ ફોકસ કરશે. તેના સિવાય ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, પ્રોડક્ટિવિટી એન્હેન્સમેન્ટ, સનરાઇઝ ઓપોર્ચ્યુનિટીઝ, એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લાઇમેટ એક્શન પર પણ સરકારનું ફોકસ રહેશે.

તેમણે કહ્યું કે, લોજિસ્ટિક્સના અલગ અલગ સાધનો ખાસ કરીને રેલવે અને વોટરવેઝ માટે આવંટન વધારવાની આશા વ્યક્ત કરી છે. વડાપ્રધાન ગતિશક્તિ માટે આવંટનમાં પણ મોટો વધારો થઇ શકે છે. ક્લીનટેક, રિન્યએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે આવંટન વધવાની આશા છે. તેના સિવાય, એજ્યુકેશન, હેલ્થકેર અને ડિફેન્સ પર પણ સરકારનું ફોકસ વધશે.

બજેટના એલાનોની શેર બજાર પર પડનારી અસર વિશે પુછવા પર ગુપ્તાએ કહ્યું કે, બજેટના દિવસે શેર બજારોમાં મોટું કરેક્શન આવવાની આશા ખૂબ ઓછી છે. પણ, જો કેપિટલ ગેન ટેક્સ વધારવામાં આવે છે તો માર્કેટમાં કડાકો આવી શકે છે. સરકાર ઇક્વિટી પર લોન્ગટર્મ કેપિટલ ગેનના હોલ્ડિંગ પીરિયડને પણ 1 વર્ષથી વધારીને 2થી 3 વર્ષ કરી શકે છે. જોકે, બજેટ ભાષણ દરમિયાન શેર બજારમાં ઉતર ચઢ સ્વાભાવિક વાત છે.

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ યુનિયન બજેટ 2023માં રોકાણને લઇને શું એલાન કરશે. તેના જવાબમાં ગુપ્તાએ કહ્યું કે, બજેટમાં વિનિવેશનો ટાર્ગેટ વધારવાની આશા નથી. પણ, વાસ્તવિક ઇન્ટરનલ ટારગેટ એગ્રેસિવ રહેશે. સરકારી કંપનીઓને લઇને માર્કેટ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. આવતા 3થી 5 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સરકારનું કેપિટલ ઇનવેસ્ટમેન્ટ વધારે બની રહેવાની આશા છે.

About The Author

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.