- Central Gujarat
- અધિકારીઓનું અણઘણ પ્લાનિંગ, બ્રિજ બનાવી દીધો, પરંતુ આગળ રસ્તો જ નથી
અધિકારીઓનું અણઘણ પ્લાનિંગ, બ્રિજ બનાવી દીધો, પરંતુ આગળ રસ્તો જ નથી
By Khabarchhe
On

ગુજરાતના વિકાસ માટે અનેક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે અને વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. આ સારી વાત છે, પરંતુ કેટલાંક અધિકારીઓ અણઘણ પ્લાનીંગ કરીને પ્રજાને કરોડો રૂપિયા વેડફી નાંખે છે.
અમદાવાદમાં બોપલ-ઘુમાને જોડતો પુલ અમદવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (AUDA)અને રેલવેએ 80 કરોડ રૂપિયાના ખર્ચે 16.5 મીટર પહોળો અને 900 મીટર લાંબો બ્રીજ બનાવી દીધો અને 80 ટકા કામ પુરુ થઇ ગયું. 5 વર્ષથી આ બ્રિજ બની રહ્યો હતો. હવે તમને જાણીને નવાઇ લાગશે કે શીલજ તરફ પુરો થતો રેલવે બ્રિજ પછી કોઇ રસ્તો જ નથી. અણઘણ અધિકારીઓએ જાણ્યા વગર જ બ્રિજ તાણી દીધો છે. બ્રીજના છેવાડે તો દિવાલ છે.
Related Posts
Top News
Published On
થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Published On
By Kishor Boricha
અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Published On
By Kishor Boricha
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.