- Central Gujarat
- ગાંધીનગરમાં જમીન દાન કરનાર વારસદારોએ આખું ગામ બારોબાર વેચી માર્યું
ગાંધીનગરમાં જમીન દાન કરનાર વારસદારોએ આખું ગામ બારોબાર વેચી માર્યું
By Khabarchhe
On

ગુજરાતના ગાંધીનગરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. ગામના લોકો ઉંઘતા રહ્યા અને આખા ગામને બારોબાર વેચી મારવામાં આવ્યું.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા જુના પહાડિયા ગામના લોકોને 50 વર્ષ પહેલાં ગામના એક વ્યક્તિએ થોડી રકમ લઇને ગામના લોકોને સ્વેચ્છાએ જમીન આપી હતી. હવે જેમણે દાન આપેલી એમના વારસાદારોએ ખેલ કરી નાંખ્યો અને આ જમીનો બારોબાર વેચી નાંખી. 23 જૂને વેચાણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યો હતો.
આ વાતની જ્યારે ગામ લોકોને જાણ થઇ તો ગામ લોકોએ સબ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપતા તંત્ર દોડતું થઇ ગયું છે. સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્ર્ટ ગામ પહોંચી ગયા હતા. જો કે સબ રજિસ્ટ્રારે કહ્યુ કે સાતબારમાં જેમના નામ છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો હોવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે. એના માટે કોર્ટમાં જવું પડશે.
Related Posts
Top News
Published On
રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
Published On
By Parimal Chaudhary
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.