ગાંધીનગરમાં જમીન દાન કરનાર વારસદારોએ આખું ગામ બારોબાર વેચી માર્યું

ગુજરાતના ગાંધીનગરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. ગામના લોકો ઉંઘતા રહ્યા અને આખા ગામને બારોબાર વેચી મારવામાં આવ્યું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા જુના પહાડિયા ગામના લોકોને 50 વર્ષ પહેલાં ગામના એક વ્યક્તિએ થોડી રકમ લઇને ગામના લોકોને સ્વેચ્છાએ જમીન આપી હતી. હવે જેમણે દાન આપેલી એમના વારસાદારોએ ખેલ કરી નાંખ્યો અને આ જમીનો બારોબાર વેચી નાંખી. 23 જૂને વેચાણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યો હતો.

આ વાતની જ્યારે ગામ લોકોને જાણ થઇ તો ગામ લોકોએ સબ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપતા તંત્ર દોડતું થઇ ગયું છે. સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્ર્ટ ગામ પહોંચી ગયા હતા. જો કે સબ રજિસ્ટ્રારે કહ્યુ કે સાતબારમાં જેમના નામ છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો હોવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે. એના માટે કોર્ટમાં જવું પડશે.

About The Author

Top News

પડી ગયેલો માત્ર એક દાંત પણ તમને મોટા ખર્ચામાં ઉતારી શકે છે

સુરતમાં પ્રેક્ટિસ કરતા એક ડેન્ટલ સર્જન તરીકે હું ઘણી વાર એવા દર્દીઓને મળું છું જે પડી ગયેલા એક દાંતને નાની...
Charcha Patra 
પડી ગયેલો માત્ર એક દાંત પણ તમને મોટા ખર્ચામાં ઉતારી શકે છે

7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

બિહાર ચૂંટણીની સાથે, છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ...
National 
7 રાજ્યોના પેટા ચૂંટણીના પણ પરિણામો આવી રહ્યા છે, જાણો ભાજપ-કોંગ્રેસ ક્યાં છે આગળ

બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો

2025ની બિહાર વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. શરૂઆતના વલણોમાં NDA સૌથી આગળ ચાલી રહ્યું છે...
National 
બિહાર ચૂંટણી પરિણામઃ ફરી બની રહી છે નીતિશ સરકાર, NDA 157 સીટ પર આગળ, કોંગ્રેસે ફરી ખેલ બગાડ્યો

શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ

શ્રી ભાવનગર જિલ્લા પટેલ એજ્યુ & મેડીકલ ટ્રસ્ટ સુરત પ્રેરીત શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય...
Gujarat 
શ્રી સરદાર પટેલ ગૌરવ સમિતિ સુરત દ્વારા આયોજિત પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.