ગાંધીનગરમાં જમીન દાન કરનાર વારસદારોએ આખું ગામ બારોબાર વેચી માર્યું

On

ગુજરાતના ગાંધીનગરથી એક ચોંકાવનારી વાત સામે આવી છે. ગામના લોકો ઉંઘતા રહ્યા અને આખા ગામને બારોબાર વેચી મારવામાં આવ્યું.

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા જુના પહાડિયા ગામના લોકોને 50 વર્ષ પહેલાં ગામના એક વ્યક્તિએ થોડી રકમ લઇને ગામના લોકોને સ્વેચ્છાએ જમીન આપી હતી. હવે જેમણે દાન આપેલી એમના વારસાદારોએ ખેલ કરી નાંખ્યો અને આ જમીનો બારોબાર વેચી નાંખી. 23 જૂને વેચાણ દસ્તાવેજ બનાવી દેવામાં આવ્યો હતો.

આ વાતની જ્યારે ગામ લોકોને જાણ થઇ તો ગામ લોકોએ સબ રજિસ્ટ્રારને આવેદન પત્ર આપતા તંત્ર દોડતું થઇ ગયું છે. સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્ર્ટ ગામ પહોંચી ગયા હતા. જો કે સબ રજિસ્ટ્રારે કહ્યુ કે સાતબારમાં જેમના નામ છે તેમણે જ વેચાણ દસ્તાવેજ કર્યો હોવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે. એના માટે કોર્ટમાં જવું પડશે.

Related Posts

Top News

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કહે છે કે, છેલ્લા કેટલાક મહિનામાં સમયનું ચક્ર તેના માટે સંપૂર્ણ 360 ડિગ્રીનો વળાંક...
Sports 
IPLની તૈયારીઓમાં વ્યસ્ત હાર્દિક પંડ્યાએ કેમ કહ્યું- અઢી મહિનામાં બધું બદલાઈ ગયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.