કેનેડામાં ભણવું થયું વધુ અઘરું! વીઝાને લઈને નવા નિયમ ખૂબ જ સખત, જાણો વિગત

કેનેડા સરકારે સ્ટુડન્ટ વીઝા આપવાના નિયમોને સખત કરી દીધા છે. તેની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડી શકે છે, જેમણે ભણવા માટે કેનેડા જવું છે. કેનેડાના ઈમિગ્રેશન મામલાના મંત્રી માર્ક મિલરે આ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર 2024થી શરૂ થતાં શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થી વીઝામાં 35 ટકાની કપાત કરી દીધી છે. વર્ષ 2023માં ત્યાં 5 લાખ 79 હજાર વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ નવા નિયમો હેઠળ આ સંખ્યા આ વર્ષે 3 લાખ 64 હજાર રહી જશે.

સવાલ એ ઉઠે છે કે, કેનેડા સરકારે વીઝા જાહેર કરવા માટે નિયમ સખત નિયમ કેમ કર્યા છે? તેનું એક કારણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ત્યાં પહોંચવાથી આવી રહેલી સમસ્યાઓ સાથે જોડાયેલું છે. તેની અસર ત્યાંના આવાસ અને બજારો પર દેખાઈ રહી છે. મંત્રી માર્ક મિલરે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે પાબંદી આગામી 2 વર્ષ રહેશે કેમ કે નવા નિયમ 2025માં આવશે. એ સિવાય પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ (PGWP)માં બદલાવની પણ જાહેરાત કરવામાં આવી છે. PGWP ઇન્ટરનેશનલ વિદ્યાર્થીને કેનેડામાં અભ્યાસ પૂરો કર્યા બાદ કામ કરવાની મંજૂરી આપે છે.

માર્ક મિલરે જાણકારી આપી છે કે સપ્ટેમ્બર 2024માં પાઠ્યક્રમ લાઇસન્સિંગ વ્યવસ્થા (એટલે કે સાર્વજનિક ખાનગી સંસ્થા મોડલ) હેઠળ ભણતા વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ (PGWP) જાહેર નહીં કરવામાં આવે. સાથે જ તેમણે કહ્યું કે, એ સિવાય આગામી અઠવાડિયાઓમાં MA અને ડૉક્ટરેટ કાર્યક્રમો સિવાય ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના જીવનસાથીઓને વર્ક પરમિટ જાહેર કરવામાં નહીં આવે. કેનેડિયન મીડિયાએ મંત્રી માર્ક મિલર્ન સંદર્ભે કહ્યું કે, ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓના પ્રવેશને સીમિત કરવાની જરૂરિયાત છે જેથી અહીંયા બજાર અને રહેણી કરણી પર ખૂબ વધુ દબાવ ન આવે અને પ્રભાવ ન પડે. મંત્રીએ X પર લખ્યું કે, કેનેડાનું દાયિત્વ છે કે તે એ સુનિશ્ચિત કરે કે ઇન્ટરનેશનલ વિદ્યાર્થી અહી સારી ઢંગે રહી શકે અને તેની ભલાઈ તરફ પગલાં વધે.

કેનેડા સકારના સ્ટુડન્ટ પરમિટ પર આ નિયમ માત્ર ગ્રેજ્યુએશન પાઠ્યક્રમો માટે છે. MA અને Phd કાર્યક્રમો સાથે સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળા સ્તરના પાઠ્યક્રમોને છૂટ આપવામાં આવી છે. એ સિવાય આ નિયમ માત્ર નવા અરજીકર્તાઓને લાગૂ થશે એટલે કે જે પહેલાથી બની રહ્યા છે તેમના માટે આ નિયમ નથી. હવે સવાલ ભારતીય વિદ્યાર્થીઓ સાથે જોડાયેલો છે કે પાબંદીઓની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર પડશે કે નહીં? ભારત એશિયાથી કેનેડા જનારા દેશોની લિસ્ટમાં ચીન બાદ સૌથી ઉપર છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી ભણવા માટે કેનેડા જાય છે. પંજાબના વિદ્યાર્થીઓ માટે પસંદગીની જગ્યા છે. પંજાબમાં કેનેડા જવાનું, ત્યાં રહેવાનું, ભણવું એક ક્રેઝ તરીકે જોવામાં આવે છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.