સુરતની વરાછાની સરકારી સાયન્સ કોલેજ માટે પાલિકાએ સરકારને જમીન આપી

ગુજરાત સરકારે વર્ષ 2021માં સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજને મંજૂરી આપી હતી. વર્ષ 2022થી સીમાડા વિસ્તારમાં આવેલી સુરત મહાનગર પાલિકાની પ્રાથમિક શાળામાં કોલેજ ચાલતી હતી. હવે કાયમી નવા બાંધકામ માટે સુરત મહાનગર પાલિકાએ વાલક પાટીયા વિસ્તારમાં 17,363 ચો.મી જગ્યા રાજ્યના શિક્ષણ વિભાગને સુપરત કરી છે. શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એ જમીનના દસ્તાવોજો કબ્જો મેળ્યો હતો. પાનસેરિયાએ કહ્યું કે આ જમીન પેટે સરકારે સુરત મહાનગર પાલિકાને 52 કરોડ રૂપિયાની રકમ ચૂકવી દીધી છે.

હવે ટુંક સમયમાં નવા ભવનનું બાંધકામ શરૂ થશે અને સ્ટેટ એફ ધ આર્ટ સુવિધાઓ આપવામાં આવશે. આ કોલેજ બનવાને કારણે વરાછા, કતારગામ, અશ્વનીકુમાર, કામરેજ, કડોદરા અને આજુબાજુના ગામના અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે.

Related Posts

Top News

અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Lifestyle  Health 
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?

હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
Tech and Auto 
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે

શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
Business 
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની

જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?

દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
National  Politics 
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Copyright (c) Khabarchhe All Rights Reserved.