પાકિસ્તાની એક્ટ્રેસ બોલી- શાહરુખ હેન્ડસમ નથી, તે એક્ટિંગ જાણતો નથી, પણ તે..

પાકિસ્તાની એક્ટ્રેસ મહનૂર બલોચે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, ‘શાહરુખ ખાન હેન્ડસમ નથી, એક્ટ્રેસના આ નિવેદન બાદ શાહરૂખના ફેન્સ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. મહનૂર બલોચ પાકિસ્તાનન ટોક શૉ ‘હદ કર દી’માં પહોંચી હતી. તેણે શૉના હોસ્ટ મોમિન સાકીબને એટ્રેક્ટિવનેસ, પર્સનાલિટી અને ચાર્મ બાબતે વાત કરી. આ દરમિયાન એક્ટ્રેસે શાહરુખ ખાનનું ઉદાહરણ આપતા કહ્યું કે શાહરુખ ખાન પાસે ખૂબ સારી પર્સનાલિટી છે, પરંતુ જો તમે દુનિયાના હેન્ડસમ લોકોની વાત કરો છે, તો તેમાં શાહરુખ આવતો નથી.

મહનૂર બલોચે આગળ કહ્યું કે, શાહરૂખની પર્સનાલિટી એટલી મજબૂત છે, તેનો ઔરા એવો છે કે તે સારો લાગે છે. એટલે મને લાગે છે કે તેમાં ઘણી વસ્તુ સામેલ છે. મહનૂર બલોચ કહે છે કે, ખૂબ સુંદર લોકો હોય છે, પરંતુ તેમનો ઔરા મજબૂત હોતો નથી, તો તેમને કોઈ પણ નોટિસ કરતું નથી. પાકિસ્તાની એક્ટરે શાહરુખ બાબતે વાત કરતા કહ્યું કે, શાહરુખ ખાન બાબતે મારો વિચાર એ છે કે તેને એક્ટિંગ આવડતી નથી. પરંતુ તે એક સારો બિઝનેસમેન છે. તે પોતાની માર્કેટિંગ કરવાનું જાણે છે. બની શકે કે તેના ફેન્સ અને લોકો મારી સાથે અસહમત હોય શકે છે, પરંતુ એ સત્ય છે. તેનું વ્યક્તિત્વ સારું છે.

તેનું કહેવું છે કે તે પોતાની માર્કેટિંગ કરે છે. એવા ઘણા સારા એક્ટર્સ છે જે શાહરુખ ખાન જેટલા સક્સેસફૂલ નથી. મહનૂર બલોચના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. એક ફેને કહ્યું કે, ‘બીબીજી શાહરુખ ખાન ટોપ-100 હેન્ડસમ લોકોમાં આખી દુનિયામાં આવે છે તારા કહેવાથી કોઈ ફરક નહીં પડે. બીજા ફેને કહ્યું કે, ‘શું તમને લાગે છે કે શાહરુખ ખાનને તારા આ ઓપનિયનથી ફરક પણ પડે છે? ત્રીજા ફેને કહ્યું કે, શું તેને પબ્લિકલી આ પ્રકારનું નિવેદન આપવાનો અધિકાર છે?

સુંદરતાને જોવાની દરેકની પોતાની રીત હોય છે. કેટલાક લોકોને તે સુંદર લાગી શકે છે જે બીજાઓને સુંદર દેખાઈ રહ્યા નથી, પરંતુ પબ્લિકલી આ પ્રકારનું નિવેદન આપવું ખરેખર મૂર્ખતા અને બાલિશ વ્યવહાર છે. એક ફેને કમેન્ટમાં કહ્યું કે, મને લાગે છે કે, તે શાહરુખ બાબતે વાત કરીને પોપ્યુલારિટી હાંસલ કરવાનો પ્રયાસ કરી રહી છે. તે તારાથી સારો અને તારાથી વધુ સફળ એક્ટર છે. તે ક્યારેય કોઈ માટે આ પ્રકારના કમેન્ટ કરતો નથી. એટલે તે તારાથી સારો વ્યક્તિ પણ છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.