- Festival
- શું નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?
શું નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે?
By Khabarchhe
On

3 ઓકટોબરથી નવરાત્રી શરૂ થવાની છે અને આયોજકો અને ખૈલેયાઓમાં એ વાતની ચિંતા છે કે આ વખતે વરસાદ ક્યાંક મજા ન બગાડી નાંખે.સામાન્ય રીતે 20 સપ્ટેમ્બરથી ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી વરસાદ વિદાય લે છે. આ વખતે 23 સપ્ટેમ્બરે વરસાદે કચ્છમાંથી વિદાય લીધી છે અને 29 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગરમાંથી વરસાદે વિદાય લીધી.
છેલ્લાં 3 દિવસથી દક્ષિણ ગુજરાત પાસે ખંભાતનામાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, 5 ઓકટોબરે ચોમાસું સત્તાવારી રીતે ગુજરાતમાંથી વિદાય લેશે. મતલબ કે નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની સંભાવના ઓછી છે. જો કે, હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં આગામી સપ્તાહ સુધી છુટોછવાયો વરસાદ પડી શકે છે. મૂશળધાર વરસાદ પડવાની સંભાવના ઓછી છે.
Related Posts
Top News
Published On
થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Published On
By Kishor Boricha
અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના કાનપુરમાં, એક પિતાએ પોતાની દીકરી પડી ગયા પછી રસ્તાઓની ખરાબ હાલત પર ગુસ્સો વ્યક્ત કરવા માટે એક...
બિહારમાં મૃ*ત માની મતદાર યાદીમાંથી નામ કાઢી નાખતા યુવકે કોર્ટમાં કહ્યું- જજ સાહેબ હું હજુ જીવું છું
Published On
By Kishor Boricha
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે બિહારમાં SIR એટલે કે ખાસ સઘન મતદાર સુધારણા હાથ ધરી છે. પરંતુ વિપક્ષ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.