ગુજરાતના હવામાન વિભાગની આગાહી, 11 જૂન સુધી ગુજરાતના આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે  7 જૂનથી 11 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. 7 જૂને પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી.

8 જૂને રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી. 9, 10 અને 11 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે.

 હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે,14થી 16 જૂનની વચ્ચે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસશે અને દક્ષિણ ગુજરાતથી શરૂઆત થઇને 23 જૂન સુધી આખા ગુજરાતમાં પહોંચશે.

About The Author

Related Posts

Top News

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

AM/NS Indiaની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે

હજીરા - સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ...
Gujarat 
AM/NS Indiaની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે

1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલને જે રીતે 'ક્રાંતિ' ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં ઉર્જા સુરક્ષાના નામે...
National 
1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય? આ સવાલ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પૂછાતો થયો છે. શું ગુજરાતમાં લોકશાહી...
National 
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?
Copyright (c) Khabarchhe All Rights Reserved.