શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ પડી છે. 5 એપ્રિલ 2026ના દિવસે મતદાન થશે અને 56000 શેર હોલ્ડર્સ  મત આપશે.

વરાછા બેંકમાં સહકાર પેનલની સત્તાધારી પાર્ટીના 12 ઉમેદવારોમાંથી મોટા ભાગના ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે જ્યારે બાકીના 6 ઉમેદવારોમાંથી 3 આમ આદમી પાર્ટી સાથે,એક ઉમેદવાર એડવોકેટ છે અને રાજકીય પાર્ટી સાથે કોઇ સંબંધ નથી.

જ્યારે 6માંથી 3 ઉમેદવારો આમ આદમી પાર્ટીના છે. હિતેશ જાસોલિયા અને પ્રતાપ જીરા ભાજપ સાથે સંકેળાયેલા છે. હવે પ્રતાપ જીરાવાળીએ અચાનક સહકાર પેનલને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. હિતેશ જાસોલિયાને પણ ખેંચવાનો પ્રયાસ હાથ ધરવાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે...
Gujarat 
એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ...
Gujarat 
શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -04-04-2026 વાર - શનિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ

દુનિયાનો દરેક ક્રિકેટરની ઈચ્છા IPLમાં રમવાની હોય છે. તેની પાછળનું કારણમાં અહી મળતા પૈસા અને આ T20 લીગનું હાઇ-ક્લાસ...
Sports 
પૈસા ઓછા છતા IPLને છોડીને PSL રમવા કેમ ગયો એડમ ઝમ્પા? જણાવ્યું કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.