સહકારી સંઘની ચૂંટણી જયેશ રાદડીયા V/S પ્રશાંત કોરાટ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની

રાજકોટમાં આવેલી લોધિકા સહકારી સંઘમાં 8 સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખ જાહેર થઇ છે અને 9 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. 16 બેઠકો પર મતદાન થશે. આમ તો આ ચૂંટણી એકદમ નાની છે, પરંતુ રાજકારણના 2 દિગ્ગજો સામ સામે હોવાને કારણે ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે.

સોધિકા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડીયા અને ભાજપ સંગઠનના મહામંત્રી પ્રશાંત કોરાટ સામે સામે એકબીજાના ગ્રુપના ઉમેદવારોને સમર્થનમાં ઉતરી ગયા છે.રાદડીયાને ભાજપે છેલ્લાં કેટલાંક સમયથી સાઇડ લાઇન કરી દીધા છે.

પ્રશાંત કોરાટ અરવિંદ રૈયાણીને સમર્થન કરી રહ્યા છે, જ્યારે જયેશ રાદડીયા નિતીન ઢાંકેચાને સમર્થમાં ઉતરેલા છે. જો આ ચૂંટણીમાં જયેશ રાદડીયાનું ગ્રુપ હારશે તો તેમની રહી સહી પ્રતિષ્ઠાને ધક્કો પહોંચશે. પ્રશાતં કોરાટ અત્યારે સંગઠનમાં એક્ટીવ છે.

 

About The Author

Related Posts

Top News

સહકારી સંઘની ચૂંટણી જયેશ રાદડીયા V/S પ્રશાંત કોરાટ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની

રાજકોટમાં આવેલી લોધિકા સહકારી સંઘમાં 8 સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખ જાહેર થઇ છે અને 9 સપ્ટેમ્બરે પરિણામ જાહેર થશે. 16 બેઠકો...
Gujarat 
સહકારી સંઘની ચૂંટણી જયેશ રાદડીયા V/S પ્રશાંત કોરાટ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની

એર ઈન્ડિયાની સ્થિતિ ફરી ખરાબ, 22000 કરોડના નુકસાનમાં છે, દોઢ અબજ ડૉલરની માંગ કરી

એર ઇન્ડિયાએ તેના માલિકો, ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ પાસેથી આશરે 1.5 અરબ ડૉલર (રૂ. 14355 કરોડ)ના નવા ઇક્વિટી...
Business 
એર ઈન્ડિયાની સ્થિતિ ફરી ખરાબ, 22000 કરોડના નુકસાનમાં છે, દોઢ અબજ ડૉલરની માંગ કરી

શું PM મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં આ 3 ચહેરાને સ્થાન મળવાનું છે?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નબીને પોતાની ટીમની જાહેરાત કરી દીધી એટલે એમનું કામ પુરુ થયુ હવે ચર્ચા શરૂ થઇ છે...
Politics 
શું PM મોદીના મંત્રીમંડળ વિસ્તરણમાં આ 3 ચહેરાને સ્થાન મળવાનું છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 28-08-2026 દિવસ: શુક્રવાર મેષ: આત્મવિશ્વાસથી મજબૂત બનો, તમારી હિંમતનો લાભ તમને મળતો જણાય, પ્રવાસ ફળે. વૃષભ: આપના મનની મૂંઝવણો...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.