શું શિવશક્તિ માર્કેટને તોડવી પડશે?

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ગયા બુધવારે વિકરાળ આગ ફાટી નિકળી હતી, જેને કાબુમાં લેતા ફાયર બ્રિગેડને 32 કલાકનો સમય લાગ્યો હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ શિવશક્તિ માર્કેટની મુલાકાત ગયા હતા અને વેપારીઓની વ્યથા સાંભળી હતી. તેમણે રાહત ફંડમાંથી 11 લાખનો ચેક પણ આપ્યો હતો.

સી આર પાટીલે મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, નુકશાનીની ભરપાઇ કરવા માટે ગુજરાત સરકારને પોતે રજૂઆત કરશે. તેમણે કહ્યું કે કદાચ, આખું માર્કેટ ડિમોલીશન કરીને નવેસરથી બનાવીને નવા નિયમો મુજબ વધારાનું બાંધકામ મળે તો વેપારીઓને નવી દુકોનો મળશે અને પૈસા પણ ખર્ચવા નહીં પડશે. વેપારીઓને શું મળી શકશે તેના માટે પ્રોમિસ નથી કરતો, પરંતુ ભાજપ અને સરકાર વેપારીઓની સાથે ઉભી છે.

About The Author

Related Posts

Top News

શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

ભારતના સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB)ની અત્યારે ચારેકોર ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા વચ્ચે ફાયનાન્શીલ પ્લાનર અને સેબી...
Business 
શું નોટબંધી અને મેક ઇન્ડિયાનીની જેમ સોવરેન ગોલ્ડ બોન્ડનો ફિયાસ્કો થયો છે?

શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મુઝ સે પહલે કિતને શાયર આયે ઔર આ કર ચલે ગયે, કુછ આંહે ભર કર લૌટ ગયે, કુછ...
Sports 
શું ધોની વગર ચેન્નાઈ સુપર કિંગ્સ કંઈ નથી? ક્યાં સુધી આવું ચાલશે?

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.