ગ્રાહક સુરક્ષા અંતર્ગત બેંકિંગ સેવા વિષય પર એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈનું SCOBA વર્કશોપમાં માર્ગદર્શન

સુરત. દક્ષિણ ગુજરાત કો-ઓપરેટિવ બેંક્સ એસોસિયેશન (SCOBA) દ્વારા Prime Baning Training Center( Ru-Bhavan,  lal Darwaja, Surat) ખાતે આયોજિત વર્કશોપમાં એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ (Consumer & Banking Laws Expert) એ Consumer Protection Act હેઠળ બેંકિંગ સેવાઓ વિષય પર મહત્ત્વપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. તેમણે બેંકિંગ ક્ષેત્રના વિવિધ લેન્ડમાર્ક ચુકાદાઓની ચર્ચા કરીને બેંકો દ્વારા ક્યારે “Deficiency in Service” ગણાય અને ક્યારે ન ગણાય તે બાબતોને સરળ અને વ્યવહારુ રીતે સમજાવી હતી.

65

આ પ્રસંગે SCOBAના મેનેજર (ઈવેન્ટસ) અજિતભાઈ પારેખે સ્વાગત પ્રવચન આપ્યું હતું, જ્યારે સેક્રેટરી મયુર ચૌહાણે આભારવિધિ કરી હતી. ઉપરાંત એડવોકેટ વિધિ દેસાઈએ પણ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યુ હતું.

 

About The Author

Related Posts

Top News

ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

હાલમાં PM નરેન્દ્ર મોદી ત્રણ દેશોના પ્રવાસે છે. જોર્ડન અને ઇથોપિયાની મુલાકાત લીધા પછી, તેઓ હવે ઓમાન પહોંચ્યા છે. ...
Education 
ઓમાન છે તો એક મુસ્લિમ દેશ, પણ ભારતીય ઉદ્યોગપતિઓ અગ્રેસર છે, 100 વર્ષ જૂનું મંદિર પણ છે

બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

સુરત શહેર હવે નકલી વસ્તુઓનું હબ બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સુરતથી નકલી ઘી, નકલી પાન-મસાલાઓની...
Gujarat 
બોલો... હવે સુરતમાં બ્યૂટી પ્રોડક્ટ પણ નકલી બને છે, 400ની ક્રિમ નકલી બનાવી 170માં વેચતા

કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

કેનેડાના એજેક્સ (Ajax) સ્થિત એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે $2 મિલિયન (આશરે ₹18.5 કરોડ) ની કિંમતી વસ્તુઓની ચોરીનો મામલો સામે આવ્યો...
World 
કેનેડામાં 18 કરોડની ચોરીમાં 2 યુવતી સહિત 5 ગુજરાતીઓ પકડાયા, 2 વર્ષથી ચોરી કરતા હતા

સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

સુરત. સુરતનો ઉભરતો સિતારો બેડમિન્ટન ખેલાડી અને મનીત પાહુજા એકેડમી સાથે સંકળાયેલા વિવાન શાહે બિહારમાં યોજાયેલી પ્રતિષ્ઠિત યોનેક્સ સનરાઇઝ 37મી...
Gujarat 
સુરતના વિવાન શાહે રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીત્યું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.