જન્મ તારીખનો દાખલો નથી એટલે ગુજરાતની મહિલા 3 વર્ષથી પતિને મળવા કેનેડા નથી જઇ શકતી

પાસપોર્ટ મેળવવા માટે જન્મનું પ્રમણપત્ર કેટલું મહત્ત્વ ધરાવે છે તેના એક સમાચાર સામે આવ્યા છે. રાજકોટની ડોલી વડાલિયા કેનેડામાં રહેતા  તેના પતિને મળવા પાસપોર્ટ મેળવવા માટે 3 વર્ષથી સંઘર્ષ કરી રહી છે.

ડોલીનો જન્મ મોઝામ્બિકમાં ભારતીય મુળના પરિવારમાં થયો હતો. ત્યાં પૂરને કારણે વ઼ડાલિયા પરિવાર ભારત આવી ગયો હતો ત્યારે ડોલી માત્ર 18 મહિનાની હતી. એ પછી તેનો ઉછેર ભણતર બધું ભારતમાં થયું. 2023માં કેનેડામાં રહેતા NIRI યુવક સાથે ડોલીના લગ્ન થયા. હવે ડોલી પાસપોર્ટ માટે અરજી કરી રહી છે તો પાસપોર્ટ કચેરી બર્થ સર્ટિફેકિટ વગર પાસપોર્ટ ઇશ્યુ કરવાનો ઇન્કાર કરે છે.ડોલીએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. આગામી દિવસોમાં સુનાવણી થશે.

About The Author

Related Posts

Top News

‘ઇઝરાયલી સૈન્ય કોલેપ્સ કરી શકે છે’, ઈઝરાયલ આર્મી ચીફે પોતે ચેતવ્યા, 10 મોટા જોખમ પણ ગણાવ્યા

ગાઝામાં હમાસ સામે યુદ્ધ, લેબનોનમાં હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ અને લગભગ છેલ્લા મહિનાથી ઇરાન સાથે ચાલી રહેલું યુદ્ધ. ઇઝરાયલ હાલમાં...
World 
‘ઇઝરાયલી સૈન્ય કોલેપ્સ કરી શકે છે’, ઈઝરાયલ આર્મી ચીફે પોતે ચેતવ્યા, 10 મોટા જોખમ પણ ગણાવ્યા

જન્મ તારીખનો દાખલો નથી એટલે ગુજરાતની મહિલા 3 વર્ષથી પતિને મળવા કેનેડા નથી જઇ શકતી

પાસપોર્ટ મેળવવા માટે જન્મનું પ્રમણપત્ર કેટલું મહત્ત્વ ધરાવે છે તેના એક સમાચાર સામે આવ્યા છે. રાજકોટની ડોલી વડાલિયા કેનેડામાં રહેતા...
Gujarat 
જન્મ તારીખનો દાખલો નથી એટલે ગુજરાતની મહિલા 3 વર્ષથી પતિને મળવા કેનેડા નથી જઇ શકતી

ગુજરાતમાં ભાજપને 309 કરોડ રૂપિયા દાન મળ્યું, AAP-કોંગ્રેસને માત્ર આટલા રૂપિયા જ મળ્યા

વર્ષ 2024-25 દરમિયાન રાષ્ટ્રીય રાજકીય પક્ષોને મળેલા કુલ 6648.56 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. આ દાનમાં ગુજરાતનો 309.18 કરોડ રૂપિયાનો...
Politics 
ગુજરાતમાં ભાજપને 309 કરોડ રૂપિયા દાન મળ્યું, AAP-કોંગ્રેસને માત્ર આટલા રૂપિયા જ મળ્યા

20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. દેશમાં ગમે ત્યારે વાતાવરણમાં ફેરફાર થઈ જાય છે અને...
Gujarat 
20 દિવસ સાચવીને રહેજો, અંબાલાલ પટેલે કરી ભૂક્કા બોલાવતી આગાહી

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.