નિલેશ કુંભાણીએ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરવા કહ્યું, એક કલાક પહેલા જ ગાયબ થઇ ગયા

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી ગુરુવારે મીડિયાને પણ રમાડી ગયા હતા. સવારે પ્રેસ કોન્ફરન્સ કરવાનો મીડિયાને મેસેજ મોકલ્યો અને એ પછી પ્રેસ કોન્ફરન્સના એક કલાક પહેલાં કુંભાણીના અંગત માણસે મીડિયાને મેસજ કરીને કહ્યુ કે, નિલેશ કુંભાણીની નાદુરસ્ત તબિયતને કારણે તેઓ મીડિયા સાથે વાત કરી શકશે નહીં.

સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી, પરંતુ 20 એપ્રિલે કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને ભારે હોબાળો મચી ગયો હતો. બીજા દિવસે એટલે કે 21 એપ્રિલે કલેકટર કચેરીમાં સુનાવણી ચાલી હતી, પરંતુ નિલેશ કુંભાણી ત્યાંથી પાછલા બારણેથી ગાયબ થઇ ગયો હતો, આજે 12 દિવસ છતા નિલેશ કુંભાણી ક્યાં છુપાયેલો છે તે વિશે કોઇને કશી ખબર નથી.

કોંગ્રેસનું ફોર્મ રદ થવાને કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભારે ગુસ્સામાં છે. ગુરુવારે નિલેશ કુંભાણી સુરત આવી શકે છે એવી ધારણાઓ તેના ઘર પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.