સુરતના દાળિયા શેરીમાં જયપુર થીમ પર પંડાલ, ગણેશજીને પહેરાવાયો 25 કિલો સોના-ચાંદીનો હાર

27 ઓગસ્ટ, બુધવારે ગણેશ ચતુર્થીની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં સૌથી અમીર ગણપતિ બાપ્પા સુરતના દાળિયા શેરી વિસ્તારમાં બિરાજમાન થયા છે.

મહિધરપરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં 1972થી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે જયપુરની થીમ પર પંડાલ બનાવવામાં આવ્યો છે. દુંદાળા દેવને 25 કિલો સોના-ચાંદીના હારનો શણગાર કરવામાં આવ્યો છે.

ગજાનંદના ગળામાં 6 ફુટ લાંબો 1 કિલો સોના-ચાંદીનો હાર પહેરાવવામાં આવ્યો છે અને 2 કિલો સોના-ચાંદીનો મુગટ છે જે 5 લાખનો છે. કુલ 35 લાખ રૂપિયાનો શણગાર વિઘ્નહર્તા દેવને કરવામાં આવ્યો છે. 2 લાખ રૂપિયાના અમેરિકન ડાયમંડ જડેલી ચાંદીના પાંદડા આકારની પ્રતિમાં પણ બિરાજમાન છે, જેમાં કુલ 1.50 લાખ અમેરિકાન ડાયમંડ જડેલા છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.