સુરતના દાળિયા શેરીમાં જયપુર થીમ પર પંડાલ, ગણેશજીને પહેરાવાયો 25 કિલો સોના-ચાંદીનો હાર

27 ઓગસ્ટ, બુધવારે ગણેશ ચતુર્થીની ગુજરાત સહિત દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. ગુજરાતમાં સૌથી અમીર ગણપતિ બાપ્પા સુરતના દાળિયા શેરી વિસ્તારમાં બિરાજમાન થયા છે.

મહિધરપરા વિસ્તારમાં આવેલી દાળિયા શેરીમાં 1972થી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે. આ વખતે જયપુરની થીમ પર પંડાલ બનાવવામાં આવ્યો છે. દુંદાળા દેવને 25 કિલો સોના-ચાંદીના હારનો શણગાર કરવામાં આવ્યો છે.

ગજાનંદના ગળામાં 6 ફુટ લાંબો 1 કિલો સોના-ચાંદીનો હાર પહેરાવવામાં આવ્યો છે અને 2 કિલો સોના-ચાંદીનો મુગટ છે જે 5 લાખનો છે. કુલ 35 લાખ રૂપિયાનો શણગાર વિઘ્નહર્તા દેવને કરવામાં આવ્યો છે. 2 લાખ રૂપિયાના અમેરિકન ડાયમંડ જડેલી ચાંદીના પાંદડા આકારની પ્રતિમાં પણ બિરાજમાન છે, જેમાં કુલ 1.50 લાખ અમેરિકાન ડાયમંડ જડેલા છે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.