નકલી પનીરના કેસમાં સુરભી ડેરીના માલિકની ધરપકડ, ગુજરાતના ઇતિહાસમાં પહેલી ઘટના

નકલી પનીરના કેસમાં સુરતની સુરભી ડેરીના માલિકો સામે SOGએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને એક માલિક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બીજો ભાગીદાર કૌશિક પટેલ ફરાર છે.

11 નવેમ્બર 2025ના દિવસે SOGએ ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરીના ગોડાઉન અને ઓલપાડની ફેકટરી પર દરોડા પાડીને 754 કિલો નકલી પનીર જપ્ત કર્યું હતું. જેના સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. સેમ્પલ ફેઇલ થઇ ગયા એટલે SOG જાતે ફરિયાદી બન્યું છે.

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર નકલી ખાદ્યપદાર્થની સામે ગુનો નોંધાયો અને ધરપકડ થઇ છે.સુરભી ડેરીના માલિકે દરોડા પાડ્યા ત્યારે જ કબુલી લીધું હતું કે તેઓ નકલી પનીર બનાવે છે અને રોજનું 200 કિલો નકલી પનીર વેચે છે.

About The Author

Related Posts

Top News

DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

દક્ષિણ ગુજરાતના કઠોર DGVCLના સબ ડિવીઝનમાં 23 વર્ષથી નોકરી કરતો સીનિયર કલાર્ક 70000 રૂપિયાની લાંચના કેસમાં ACBના હાથે...
Gujarat 
DGVCLના આ ભાઈને 85000નો પગાર ઓછો પડ્યો તે ખેડૂત પાસે લાંચ માંગવી પડી

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.