- Gujarat
- સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરના પાપે કેટલાક લોકોની દુકાન 2 વર્ષથી બંધ છે
સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરના પાપે કેટલાક લોકોની દુકાન 2 વર્ષથી બંધ છે
By Khabarchhe
On

સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને તેને કારણે ઠેર ઠેર જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે, રસ્તાઓ સાંકડા કરી દેવામાં આવ્યા છે તેથી શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના રાજમાર્ગ પર ટાવર- ભાગળ વિસ્તારમાં તો કેટલાંક દુકાનદારોની દુકાન 2 વર્ષથી બંધ છે અને તેમણે પારાવાર નુકશાની વેઠવી પડે છે.
સુરતના વિકાસ માટે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ થતો હોય તેમાં સુરતના લોકોને કોઇ વાંધો નથી, લોકો સહન કરી લે એવા છે, પરંતુ મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રાકટર એટલો વિલંબ કરી રહ્યા છે કે તેમના પાપે લોકોએ મુશ્કેલી ઉઠાવવી પડે છે. ઠેર ઠેર ટ્રાફીક જામ થઇ રહ્યા છે. ઘણી જગ્યાએ તો કોન્ટ્રાકટરો ડાયવર્ઝનના બોર્ડ પણ મુકતા નથી.
Related Posts
Top News
Published On
ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Published On
By Dharmesh Kalsariya
સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા
Published On
By Dharmesh Kalsariya
નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'
Published On
By Kishor Boricha
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.