સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી

મોદી સરકારે દેશનું ત્રીજું ઉડાન યાત્રી કાફે અમદાવાદ એરપોર્ટ પર શરૂ કર્યુ. આ પહેલા કોલકાત્તા અને ચેન્નાઇ એરપોર્ટ પર સરકારનું કાફે છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરી છે અને ટુંક સમયમાં હવે દેશના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરાશે. એરપોર્ટ પર મોંઘી વસ્તુઓ મળે છે તેવી વ્યાપક ફરિયાદને પગલે સરકારે આ ઉકેલ શોધ્યો છે. આ કાફે પર કિફાયત ભાવે ચા, પાણી નાસ્તો મળી શકે છે.

જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઇ ચંપલ વાળાને હવાઇ મુસાફરી કરાવવાની વાત કરેલી, પરંતુ સુરત એરપોર્ટ પર એક સિનિયર પત્રકારને કડવો અનુભવ થયો.રીક્ષાને મેઇન ગેટ પર જ અટકાવી દેવામાં આવી અને રીક્ષા માટે એન્ટ્રી નથી એવું કહેવાયું. જ્યારે પત્રકારે એરપોર્ટ ડિરેક્ટરને જાણ કરી તો તેમણે કહ્યું કે, હજુ રીક્ષાની લેન બની નથી. બે- ત્રણ મહિના લાગશે.

Related Posts

Top News

કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની  કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
Gujarat 
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.