- Gujarat
- સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી
સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી
By Khabarchhe
On
23.jpg)
મોદી સરકારે દેશનું ત્રીજું ઉડાન યાત્રી કાફે અમદાવાદ એરપોર્ટ પર શરૂ કર્યુ. આ પહેલા કોલકાત્તા અને ચેન્નાઇ એરપોર્ટ પર સરકારનું કાફે છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરી છે અને ટુંક સમયમાં હવે દેશના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરાશે. એરપોર્ટ પર મોંઘી વસ્તુઓ મળે છે તેવી વ્યાપક ફરિયાદને પગલે સરકારે આ ઉકેલ શોધ્યો છે. આ કાફે પર કિફાયત ભાવે ચા, પાણી નાસ્તો મળી શકે છે.
જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઇ ચંપલ વાળાને હવાઇ મુસાફરી કરાવવાની વાત કરેલી, પરંતુ સુરત એરપોર્ટ પર એક સિનિયર પત્રકારને કડવો અનુભવ થયો.રીક્ષાને મેઇન ગેટ પર જ અટકાવી દેવામાં આવી અને રીક્ષા માટે એન્ટ્રી નથી એવું કહેવાયું. જ્યારે પત્રકારે એરપોર્ટ ડિરેક્ટરને જાણ કરી તો તેમણે કહ્યું કે, હજુ રીક્ષાની લેન બની નથી. બે- ત્રણ મહિના લાગશે.
Related Posts
Top News
Published On
પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?
Published On
By Nilesh Parmar
દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો
Published On
By Nilesh Parmar
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.