- Gujarat
- સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી
સુરત એરપોર્ટ માત્ર અમીરો માટે જ છે? રીક્ષાને એન્ટ્રી મળતી નથી
By Khabarchhe
On
23.jpg)
મોદી સરકારે દેશનું ત્રીજું ઉડાન યાત્રી કાફે અમદાવાદ એરપોર્ટ પર શરૂ કર્યુ. આ પહેલા કોલકાત્તા અને ચેન્નાઇ એરપોર્ટ પર સરકારનું કાફે છે. ભારતના નાગરીક ઉડ્ડયન મંત્રાલયે ઉડાન યાત્રી કાફેની શરૂઆત કરી છે અને ટુંક સમયમાં હવે દેશના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરાશે. એરપોર્ટ પર મોંઘી વસ્તુઓ મળે છે તેવી વ્યાપક ફરિયાદને પગલે સરકારે આ ઉકેલ શોધ્યો છે. આ કાફે પર કિફાયત ભાવે ચા, પાણી નાસ્તો મળી શકે છે.
જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવાઇ ચંપલ વાળાને હવાઇ મુસાફરી કરાવવાની વાત કરેલી, પરંતુ સુરત એરપોર્ટ પર એક સિનિયર પત્રકારને કડવો અનુભવ થયો.રીક્ષાને મેઇન ગેટ પર જ અટકાવી દેવામાં આવી અને રીક્ષા માટે એન્ટ્રી નથી એવું કહેવાયું. જ્યારે પત્રકારે એરપોર્ટ ડિરેક્ટરને જાણ કરી તો તેમણે કહ્યું કે, હજુ રીક્ષાની લેન બની નથી. બે- ત્રણ મહિના લાગશે.
Related Posts
Top News
Published On
તારીખ: 06-06-2025 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કેટલીક નવી વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકશો, પરંતુ તમારે...
22 વીઘા જમીનમાં બનાવ્યો નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પ, 4 વર્ષમાં 600 યુવાનો પાસેથી 18 કરોડની છેતરપિંડી કરી
Published On
By Kishor Boricha
ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા...
રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા: સુરતના ડાયમંડ ઉદ્યોગકારે કરોડોની જ્વેલરી દાનમાં આપી
Published On
By Nilesh Parmar
અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરી 2024ના દિવસે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો હતો હવે 498 દિવસ પછી 5 જૂન...
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?
Published On
By Nilesh Parmar
કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.