દિત્વાહ વાવાઝાડાની ગુજરાતમાં શું અસર પડશે, અંબાલાલ શું કહે છે?

ગુજરાતમાં અત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે એવા સમયે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દિત્વાહ વાવાઝોડાની અસર ગુજરાતના કેટલાંક ભાગોમાં જોવા મળી શકે છે.

દિત્વાહ વાવાઝોડાએ શ્રીલંકામાં તબાહી મચાવી છે અને તેની અસર ભારતમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુસ ઉત્તરીય આંધ્રપ્રદેશમાં 2 ડિસેમ્બર સુધીમાં મોટી અસર થશે આની અસર છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પૂર્વીય મધ્ય પ્રદેશ પર થશે જેની અસર ગુજરાતના મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલા વિસ્તારો જેવા કે વલસાડ, નવસારી, સુરતમાં કમોકમી વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલે કહ્યું છે કે, 5 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી માવઠું થવાની શક્યતા દેખાઇ રહી છે. ઉપરાંત 18થી 24 ડિસેમ્બર પણ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

About The Author

Related Posts

Top News

બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસ પુરવઠો ખોરવાયા બાદ, સરકાર અને તેલ કંપનીઓએ ગભરાટ ટાળવા અને સરળ કામગીરી સુનિશ્ચિત કરવા...
Business 
બદલાયા LPG બૂકિંગના આ 3 નિયમો; ડબલ ગેસ બંધ, OTP આધારિત ડિલિવરી...

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન
Copyright (c) Khabarchhe All Rights Reserved.