આ અમદાવાદની જીગીષાએ 2.43 કરોડનું કરી નાખ્યું, 20% રિટર્ન આપવાનું કહેતી અને...

જીગીષા જાદવ નામની એક મહિલાને અમદાવાદ ચાંદખેડા પોલીસે છેતરપિંડીના કેસમાં ઝડપી લીધી છે. રજિસ્ટ્રેશન વગર “ગ્રો મની” નામની કંપની મહિલાએ શરૂ કરી હતી અને ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસેથી રૂપિયા એકત્ર કર્યા હતા. માત્ર ચાંદખેડામાં જ 37 લોકો પાસેથી 2 કરોડ 43 લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું છે.

Hapur-Wife-Stole-Rupees-Jewellery1
aajtak.in

આરોપી મહિલાએ લોકોને શેર માર્કેટમાં 20થી 23 ટકા સુધીનું વળતર આપવાની ખાતરી આપી હતી. પરંતુ વચન મુજબ પૈસા પાછા ન મળતા પીડિત લોકો પોલીસ સુધી પહોંચ્યા.

તપાસ દરમિયાન ખુલ્યું કે જીગીષા જાદવ અગાઉ શિક્ષિકા હતી અને બાદમાં શેર માર્કેટ સંબંધિત કંપનીમાં કામ કરતી હતી. હાલ તેની સામે સી.આઈ.ડી. ક્રાઈમમાં 6 કરોડની અરજી તેમજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં 25 લાખની છેતરપિંડીનો કેસ પણ નોંધાયો છે.

આરોપણ છે કે આ મહિલાએ ઠગાઈ કરીને મેળવેલા રૂપિયાથી અમદાવાદ અને સુરતમાં મકાન, જમીન તથા લાખોના દાગીના ખરીદ્યા છે. ઉપરાંત, તેણે 50 લાખ રૂપિયા પોતાના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

farud1
gujaratmirror.in

હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ફ્રોડના પૈસા અન્ય ક્યાં-ક્યાં ટ્રાન્સફર કરાયા અને શું આમાં અન્ય કોઈ લોકો પણ સંડોવાયેલા છે કે નહીં. આ અંગે વધુ વિગતો બહાર લાવવા માટે પોલીસે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી છે.

About The Author

Top News

'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ તેનું 36 દિવસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન...
National 
'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને ખાવાનું વહેંચતા જુનૈદે આરોપ લગાવ્યો છે કે, શુક્રવારે રાત્રે પોલીસે તેને ઉપાડી લીધો, તેને ઘણી...
National 
'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અહેવાલ છે કે તે તેમની વિરુદ્ધ જાહેર કરાયેલ ડીપફેક સામગ્રી સામે...
National 
નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ

પ્રખ્યાત તમિલ સિનેમા અભિનેતા અને દિગ્દર્શક ધનુષે તાજેતરમાં તેમના ચાહકોને સામાજિક કલ્યાણ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. રવિવારે...
Entertainment 
શું CM વિજય પછી ધનુષ પણ રાજકારણમાં આવશે? એક નિવેદન આપ્યા પછી લોકોમાં ચર્ચા શરુ થઇ ગઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.