- Loksabha Election 2024
- શશિ થરૂર સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર ગુજરાતના છે
શશિ થરૂર સામે ચૂંટણી લડનારા ભાજપના ઉમેદવાર ગુજરાતના છે
By Khabarchhe
On

કોંગ્રેસે તિરુવનંતપુરમથી દિગ્ગજ નેતા શશિ થરૂરને ફરી ટિકિટ આપી છે. થરૂર 2009થી સતત આ બેઠક જીતી રહ્યા છે. ભાજપે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને ટિકિટ આપી છે. રાજીવ ચંદ્રશેખર મૂળ ગુજરાતના છે. શશિ થરૂર પોતાના અંગ્રેજીના જ્ઞાન માટે જાણીતા છે.
તિરુવનંતપુરમનું પહેલાં નામ ત્રિવેન્દ્રમ હતું. આ બેઠક પર 26 એપ્રિલે મતદાન થઇ ગયું છે અને 66.46 ટકા મતદાન થયું હતું. ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર એક કુશળ ટેક્નોલોજી ઉદ્યોગ સાહસિક છે અને ઇન્ટેલ કંપનીમાં કામ કરી ચૂક્યા છે.રાજીવ રાજ્યસભા સાંસદ છે.
તિરુવનંતપુરમ લોકસભા બેઠક પર દલિત મતદાર 9.5 ટકા, મુસ્લિમ 9.1 ટકા,ખ્રિસ્તી 14 ટકા અને હિંદુ મતદારો 76 ટકા જેટલાં છે. ભાજપનો આ બેઠક પર પ્રભાવ વધી રહ્યો છે.
Related Posts
Top News
Published On
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.