- Politics
- શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?
By Khabarchhe
On

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી છે. આ સાંસદો 23 અથવા 24મેના દિવસે ભારતથી રવાના થશે અને દુનિયાને ઓપરેશન સિંદુર વિશે માહિતી આપશે.
કેન્દ્ર સરકારે કોંગ્રેસ પાસેથી 4 નામ માંગ્યા હતા, કોંગ્રેસે 4 નામ મોકલ્યા જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગાઇ, ડો, સૈયદ નસીર હુસેન અને રાજા બરારના નામ હતા, પરંતુ સરકારે આ 4 નામો સાઇડ પર મુકી દીધા અને શશી થરૂરનું નામ સામેલ કરી દીધું
શશી થરૂર છેલ્લાં ઘણા સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામગીરીના વખાણ કરી રહ્યા છે અને તાજેતરમાં કેરળના એક કાર્યક્રમમાં સ્ટેજ પણ શેર કર્યું હતું. એવી ચર્ચા છે કે થરૂર ગમે ત્યારે ભાજપમાં જઇ શકે છે.
Related Posts
Top News
Published On
નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
Published On
By Parimal Chaudhary
સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
Published On
By Kishor Boricha
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Published On
By Vidhi Shukla
અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Opinion

05 Sep 2025 13:02:44
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.