કોંગ્રેસ નેતાએ લાઈવ શોમાં BJP પ્રવક્તાને ગુંડા કહ્યા, BJP નેતાએ સોનિયા ગાંધીને..

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત નરેન્દ્ર મોદી સરકાર પર વિપક્ષનો અવાજ દબાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકાર તેમને સંસદમાં બોલવા દેતી નથી. આ વિષય પર ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને BJP પ્રવક્તા શહજાદ પૂનાવાલા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને શહજાદ પૂનાવાલા વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન સુપ્રિયા શ્રીનેતે શહજાદ પૂનાવાલાને વારંવાર ગુંડા કહેવા લાગ્યા. આ સાથે તેમણે કહ્યું કે મારી વચ્ચે કોઈને બોલવા દેવા જોઈએ નહીં. મારી સામે બેઠેલા ગુંડાને શાંત કરવામાં આવે. સુપ્રિયા શ્રીનેતે પર ગુસ્સે ભરાયેલા શહજાદ પૂનાવાલાએ કહ્યું, 'તમે તમારી ભાષા પર નિયંત્રણ કેમ નથી રાખતા, થોડી રીતભાત શીખો.'

શહજાદ પૂનાવાલાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું, 'જો તમે ગુંડાગીરીનો ઉલ્લેખ કરી રહ્યા છો, તો તમારે રાહુલ ગાંધી વિશે વાત કરવી જોઈએ. જેઓ બીજા દેશોમાં જઈને ભારત માતા વિરુદ્ધ બોલે છે. આવા લોકો ભારતને જોડવા નીકળ્યા છે?'' આ સાથે તેમણે કહ્યું કે કોંગ્રેસ રમખાણોની પાર્ટી છે, રાજીવ ગાંધી રમખાણોના પિતા, સોનિયા ગાંધી નફરત ફેલાવે છે. હવે આગળ વધો. શહજાદ પૂનાવાલાની આ વાત પર કોંગ્રેસ નેતા ભડકી ઉઠ્યાં હતા.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.