PM મોદીના ઉત્તરાધિકારી કોણ? RSS પ્રમુખ મોહન ભાગવતે આપ્યો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? જ્યારે આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે આ બહેસમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ભાગવતે કહ્યું હતું કે દેશના આગામી વડાપ્રધાન બાબતે વિચાર-વિમર્શ અને નિર્ણય પૂરી રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) અને નરેન્દ્ર મોદી કરશે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી કોણ બનશે? ત્યારે મોહન ભાગવતે કહ્યું કે, ‘કેટલાક પ્રશ્નો મારા દાયરાની બહાર છે. એટલે મારે આ બાબતે કંઈ કહેવું નથી. હું ફક્ત તેમને શુભેચ્છા પાઠવી શકું છું, બીજું કંઈ નહીં. મોદીજીના ઉત્તરાધિકારી કોણ બનશે તે મોદીજી અને ભાજપે નક્કી કરવાનું છે.

Fake-IAS-Officer2
hindi.dynamitenews.com

ચેન્નાઈમાં RSS શતાબ્દી સમારોહમાં હાજરી આપવા માટે પહોંચેલા ભાગવતના જવાબને સ્પષ્ટ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે કે સંઘનો ભાજપની અંદર ઉત્તરાધિકારની બહેમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી. સાથે જ તેમણે એ વાત પણ ભાર મૂક્યો હતો કે જો ભારતને વિશ્વગુરુ તરીકે ઉભરવું હોય, તો જાતિ આધારિત અને ભાષાકીય વિભાજનને ખતમ કરવા જોઈએ. ભાગવતે કહ્યું કે, ‘આપણે RSSને એક લાખ કે તેથી વધુ સ્થળોએ લઈ જવાનું છે. આપણે આપણા દેશમાં જાતિ અને ભાષાકીય વિભાજનને ખતમ કરવાના છે અને એક સંયુક્ત સમાજ બનાવવાનો છે.

RSS પ્રમુખ મોહન ભાગવતે બુધવારે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં કહ્યું કે જનતા સાથે ઊંડી સંવાદ પ્રક્રિયા હોવી જોઈએ, કારણ કે RSSની અત્યાર સુધીની યાત્રા તથ્યો પર નહીં, પરંતુ ધારણાઓ દ્વારા ફેલાઈ. તેમણે કહ્યું કે આને ધ્યાનમાં રાખીને દેશભરમાં નવા-નવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં RSS સ્વયંસેવકો, લોકો સાથે વાતચીત કરશે અને તેમની સાથે RSS બાબતે સચોટ અને તથ્યપૂર્ણ માહિતી શેર કરશે.

Mohan-Bhagwat
thehindu.com

‘RSSની 100 વર્ષની યાત્રા- નવા ક્ષિતિજ કાર્યક્રમમાં બોલતા ભાગવતે કહ્યું કે, ‘સંગઠને 100 વરશોનું કાર્ય પૂર્ણ કર્યું છે અને છેલ્લા 10-15 વર્ષોથી, RSS નિયમિત ચર્ચાનો વિષય રહ્યો છે. જ્યારે પણ ચર્ચા થાય છે, ત્યારે એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમારા શુભેચ્છકો અને વિરોધીઓ બંને તથ્યો પર નહીં, પણ ધારણાઓ પર બોલે છે.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.