- National
- PM મોદીની નાગપુર યાત્રા ભાજપ અને સંઘ માટે કેટલી મહત્ત્વની?
PM મોદીની નાગપુર યાત્રા ભાજપ અને સંઘ માટે કેટલી મહત્ત્વની?
By Khabarchhe
On

નાગપુરમાં અત્યારે ઔરંગઝેબના વિવાદને કારણે હિંસા ફાટી નિકળી છે અને એવા સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ નક્કી થયો છે. પ્રધાનમંત્રી મોદીની નાગપુર મુલાકાત ભાજપ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ બંને માટે મહત્ત્વની છે.
લોકસભા 2024ની ચૂંટણી પછી પહેલાવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુર જવાના છે અને ત્યાં માધવ આય હોસ્પિટલના વિસ્તરણ માટે શિલાન્યાસ કરવાના છે અને એ પછી RSSના નાગપુર હેડક્વાર્ટર પણ જવાના છે અને બંધ બારણે સંઘ પ્રમુખ મોહન ભાગવત અને PM મોદી વચ્ચે બેઠક થઇ શકે છે.
આ બેઠકનું મહત્ત્વ એટલા માટે છે કે છેલ્લાં ઘણા સમયથી ભાજપ અને સંઘના જે સંબંધો છે તે પહેલા જેવા રહ્યા નથી અને બીજું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ પણ નક્કી કરવાનું છે.
Related Posts
Top News
Published On
છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Published On
By Parimal Chaudhary
દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું
Published On
By Nilesh Parmar
વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...
Published On
By Nilesh Parmar
ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.