વિરોધ પક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ:શું મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવી શકાય?

છેલ્લાં કેટલાંક દિવસોથી કોંગ્રેસ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વચ્ચે બબાલ ચાલી રહી છે. હવે બધા વિપક્ષોએ ભેગા થઇને મુખ્ય ચૂંટણી કમિશ્નર સામેની લડાઇ તીવ્ર બનાવી છે. કોંગ્રેસ નેતા ખડગેની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે સંમતિ સધાઇ છે.

હવે સવાલ એ છે કે, દેશની સ્વાયત સંસ્થાના મુખ્ય ચૂંટણી કમિશ્નરને તેમના પદ પરથી હટાવી શકાય? બંધારણામાં મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવાની જોગવાઇ છે, પરંતુ મહાભિયોગ એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની જે પ્રક્રિયા છે તે મહાભિયોગ જેવી જ છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સામે ભ્રષ્ટાચાર કે પક્ષપાત સાબિત થાય તો હટાવી શકાય અથવા તેઓ માનસિક કે શારિરીક રીતે અસમર્થ સાબિત થાય તો હટાવી શકાય.

લોકસભા કે રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય.

About The Author

Related Posts

Top News

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.