વિરોધ પક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ:શું મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવી શકાય?

છેલ્લાં કેટલાંક દિવસોથી કોંગ્રેસ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વચ્ચે બબાલ ચાલી રહી છે. હવે બધા વિપક્ષોએ ભેગા થઇને મુખ્ય ચૂંટણી કમિશ્નર સામેની લડાઇ તીવ્ર બનાવી છે. કોંગ્રેસ નેતા ખડગેની આગેવાની હેઠળ મળેલી બેઠકમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે સંમતિ સધાઇ છે.

હવે સવાલ એ છે કે, દેશની સ્વાયત સંસ્થાના મુખ્ય ચૂંટણી કમિશ્નરને તેમના પદ પરથી હટાવી શકાય? બંધારણામાં મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવાની જોગવાઇ છે, પરંતુ મહાભિયોગ એવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની જે પ્રક્રિયા છે તે મહાભિયોગ જેવી જ છે.

મુખ્ય ચૂંટણી કમિશ્નર સામે ભ્રષ્ટાચાર કે પક્ષપાત સાબિત થાય તો હટાવી શકાય અથવા તેઓ માનસિક કે શારિરીક રીતે અસમર્થ સાબિત થાય તો હટાવી શકાય.

લોકસભા કે રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 15-04-2026 વાર- બુધવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય
Copyright (c) Khabarchhe All Rights Reserved.