- National
- રણવીર અલહાબાદિયાને કોર્ટે ખખડાવી નાખ્યો, જજ કહે- તેનો કેસ કેમ સાંભળવો?
રણવીર અલહાબાદિયાને કોર્ટે ખખડાવી નાખ્યો, જજ કહે- તેનો કેસ કેમ સાંભળવો?
By Khabarchhe
On

યુટ્યુબ ચેનલ પર એક કાર્યક્રમમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર રણવીર અલાહાબાદિયાને સુપ્રીમ કોર્ટે જબરદસ્ત ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી વખતે ન્યાયાધીશે કહ્યું કે, જેના મગજમાં જ ગંદકી ભરેલી છે તેનો કેસ કેમ સાંભળવો?
તમે લોકપ્રિય છો તેનો મતલબ એ નથી કે તમે કઇં પણ કોમેન્ટ કરી શકો. કોર્ટે કહ્યું કે તમે દેશના માતા-પિતાનું અપમાન કર્યું છે.તમારા શોમાં વિકૃત માનસિકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આખો સમાજ શરમ અનુભવે છે.
જો કે સુપ્રીમ કોર્ટે રણવીરને કડક શરતો સાથે જામીન આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે, જ્યાં સુધી બીજો આદેશ ન આવે ત્યાં સુધી રણવીર કે તેના સહયોગી કોઇ શો કરી શકશે નહીં. રણવીર દેશ છોડીને જઇ શકશે નહી અને તેનો પાસપોર્ટ પોલીસને જમા કરાવવો પડશે.
Related Posts
Top News
Published On
ઓડિશામાં એક IAS અધિકારી 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. એટલું જ નહીં, જ્યારે અધિકારીઓએ તેમના સરકારી નિવાસસ્થાનની...
આ એક માછલીની કિંમત છે 15 કરોડ! આટલી મોંઘી વેચાવાનું કારણ જાણી તમે ચોંકી જશો
Published On
By Kishor Boricha
ભારત સહિત સમગ્ર વિશ્વમાં લોકો માછલી ઉછેર કરી રહ્યા છે. કેટલાક વ્યવસાય તરીકે માછલી ઉછેર કરી રહ્યા છે, તો...
વિસાવદર પેટાચૂંટણીમાં રાજકીય ગરમાવો, ગોપાલ ઈટાલિયાનો ભાજપ પર ગંભીર આરોપ, પથ્થરમારો...
Published On
By Vidhi Shukla
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈ રાજકીય તણાવ વધ્યો છે. આમઆદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો પર જીવાપરા વિસ્તારમાં...
મેઘાલયમાં ગુમ થયેલા દંપતી કેસમાં પત્ની સોનમ જ આરોપી નીકળી, પતિને જ પતાવી દીધો
Published On
By Kishor Boricha
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મેઘાલય પોલીસને મોટી સફળતા મળી છે. મધ્યપ્રદેશના 3 હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે. સોનમ UP...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.