અબજોના માલિક રામદેવ પતંજલિનું શરબત વેચવા ધર્મનો સહારો કેમ લે છે?

યોગ ગુરુ બાબા રામદેવ અનેક વખત તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને કારણે વિવાદ ઉભો થયો છે. બાબા રામદેવે આ વીડિયોમાં શરબત જિહાદ શબ્દનો ઉપયોગ કર્યો છે.

બાબા રામદેવે કહ્યું કે, જે રીતે કેટલાંક લોકો લવ જિહાદ, વોટ જિહાદથી બચવાની વાત કરે છે એ રીતે શરબત જિહાદથી બચવાની જરૂર છે. તેમણે કોઇનું નામ નથી લીધું, પરંતુ તેમનું નિશાન જાણીતા શરબત રૂહ- અફજા સામે હતું તેવું જાણકારોનું કહેવું છે.

રામદેવે કહ્યુ કે,. શરબતની કમાણીના નફાના પૈસા મસ્જિદ અને મદરેસામા જાય છે,જ્યારે અમે  ગુરુકુળ, ભારતીય શિક્ષણ બોર્ડ વગેરેમાં પૈસા આપીએ છીએ. એટલે પતંજલિનું ગુલાબ શરબત પીઓ.

Related Posts

Top News

એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
National 
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી...
Gujarat 
ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

સ્ટારલિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે, જાણો કિંમત કેટલી હશે

છેલ્લા ઘણા મહિનાઓથી, અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEOની સ્ટારલિંકના ભારતમાં લોન્ચ અંગે અલગ અલગ માહિતી બહાર આવી રહી...
Tech and Auto 
સ્ટારલિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે, જાણો કિંમત કેટલી હશે

આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26)ની આવકની જાણ કરવા માટે ITR ચકાસણી નિયમોમાં ફેરફાર કર્યા છે. અત્યાર સુધી...
Business 
આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.