- National
- અબજોના માલિક રામદેવ પતંજલિનું શરબત વેચવા ધર્મનો સહારો કેમ લે છે?
અબજોના માલિક રામદેવ પતંજલિનું શરબત વેચવા ધર્મનો સહારો કેમ લે છે?
By Khabarchhe
On
-copy15.jpg)
યોગ ગુરુ બાબા રામદેવ અનેક વખત તેમના નિવેદનોને કારણે વિવાદમાં રહેતા હોય છે. હવે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને કારણે વિવાદ ઉભો થયો છે. બાબા રામદેવે આ વીડિયોમાં શરબત જિહાદ શબ્દનો ઉપયોગ કર્યો છે.
બાબા રામદેવે કહ્યું કે, જે રીતે કેટલાંક લોકો લવ જિહાદ, વોટ જિહાદથી બચવાની વાત કરે છે એ રીતે શરબત જિહાદથી બચવાની જરૂર છે. તેમણે કોઇનું નામ નથી લીધું, પરંતુ તેમનું નિશાન જાણીતા શરબત રૂહ- અફજા સામે હતું તેવું જાણકારોનું કહેવું છે.
રામદેવે કહ્યુ કે,. શરબતની કમાણીના નફાના પૈસા મસ્જિદ અને મદરેસામા જાય છે,જ્યારે અમે ગુરુકુળ, ભારતીય શિક્ષણ બોર્ડ વગેરેમાં પૈસા આપીએ છીએ. એટલે પતંજલિનું ગુલાબ શરબત પીઓ.
Related Posts
Top News
Published On
ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે
Published On
By Rajesh Shah
ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી...
સ્ટારલિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે, જાણો કિંમત કેટલી હશે
Published On
By Kishor Boricha
છેલ્લા ઘણા મહિનાઓથી, અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEOની સ્ટારલિંકના ભારતમાં લોન્ચ અંગે અલગ અલગ માહિતી બહાર આવી રહી...
આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો
Published On
By Kishor Boricha
આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26)ની આવકની જાણ કરવા માટે ITR ચકાસણી નિયમોમાં ફેરફાર કર્યા છે. અત્યાર સુધી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.