- National
- મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો
મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો
-copy43.jpg)
મુંબઇના વિલેપાર્લા ઇસ્ટમાં આવેલા 32 વર્ષ જૂના પાશ્વર્વનાથ દિગંબર જૈન મંદિર પર પાલિકાએ બુલડોઝક ફેરવી દીધું જેને કારણે દેશભરમાં જૈન સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. જૈન સમાજના મહિલા સહિતના લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.
બુલડોઝર એટલા માટે ફેરવી દેવાયું, કારણકે આ મંદિરી એક બિલ્ડીંગના પાર્કિંગ એરિયામાં બનેલું છે અને જમીન માલિક અને ટ્રસ્ટીઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલે છે. સેશન્સ કોર્ટે મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો એ પછી આ કેસ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો. બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે 4 વખત કીધા પછી મંદિરને તોડવામાં નથી આવ્યું, હવે જો પાંચમી વખત નહીં તુટશે તો પાલિકાના અધિકારીઓ સામે અવમનનાની કાર્યવાહી થશે. 16 એપ્રિલે 11 વાગ્યે સુનાવણી હતી એ પહેલા 8 વાગ્યેજ મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.
જૈન સમાજના લોકો આજ જગ્યાએ ફરી મંદિર બાંધી આપવાની માંગ કરી રહ્યા છે.
Related Posts
Top News
તમે વિચાર્યું નહીં હોય એટલી કિંમતી છે IPLની ટ્રોફી, વર્લ્ડ કપ કરતા પણ વધારે છે!
PGVCLને તમારા બાપની પેઢી સમજો છો? રાજકોટ ભાજપના જયમીન ઠાકરે અધિકારીનો ઉધડો લીધો
લાખ રૂપિયા પગારમાં પેટ નથી ભરાતું, EDનો ડેપ્યુટી ડિરેક્ટર 20 લાખની લાંચ લેતા પકડાયો, 5 કરોડ માંગેલા
Opinion
