મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો

મુંબઇના વિલેપાર્લા ઇસ્ટમાં આવેલા 32 વર્ષ જૂના પાશ્વર્વનાથ દિગંબર જૈન મંદિર પર પાલિકાએ બુલડોઝક ફેરવી દીધું જેને કારણે દેશભરમાં જૈન સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. જૈન સમાજના મહિલા સહિતના લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

બુલડોઝર એટલા માટે ફેરવી દેવાયું, કારણકે આ મંદિરી એક બિલ્ડીંગના પાર્કિંગ એરિયામાં બનેલું છે અને જમીન માલિક અને ટ્રસ્ટીઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલે છે. સેશન્સ કોર્ટે  મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો એ પછી આ કેસ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો. બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે 4 વખત કીધા પછી મંદિરને તોડવામાં નથી આવ્યું, હવે જો પાંચમી વખત નહીં તુટશે તો પાલિકાના અધિકારીઓ સામે અવમનનાની કાર્યવાહી થશે. 16 એપ્રિલે 11 વાગ્યે સુનાવણી હતી એ પહેલા 8 વાગ્યેજ મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.

જૈન સમાજના લોકો આજ જગ્યાએ ફરી મંદિર બાંધી આપવાની માંગ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.