મુંબઇમાં 32 વર્ષ જૂના જૈન મંદિર પર બુલડોઝર કેમ ફેરવી દેવાયું? શું છે આખો મામલો

મુંબઇના વિલેપાર્લા ઇસ્ટમાં આવેલા 32 વર્ષ જૂના પાશ્વર્વનાથ દિગંબર જૈન મંદિર પર પાલિકાએ બુલડોઝક ફેરવી દીધું જેને કારણે દેશભરમાં જૈન સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. જૈન સમાજના મહિલા સહિતના લોકો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

બુલડોઝર એટલા માટે ફેરવી દેવાયું, કારણકે આ મંદિરી એક બિલ્ડીંગના પાર્કિંગ એરિયામાં બનેલું છે અને જમીન માલિક અને ટ્રસ્ટીઓ વચ્ચે કોર્ટમાં કેસ ચાલે છે. સેશન્સ કોર્ટે  મંદિર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો એ પછી આ કેસ બોમ્બે હાઇકોર્ટમાં પહોંચ્યો. બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે 4 વખત કીધા પછી મંદિરને તોડવામાં નથી આવ્યું, હવે જો પાંચમી વખત નહીં તુટશે તો પાલિકાના અધિકારીઓ સામે અવમનનાની કાર્યવાહી થશે. 16 એપ્રિલે 11 વાગ્યે સુનાવણી હતી એ પહેલા 8 વાગ્યેજ મંદિર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.

જૈન સમાજના લોકો આજ જગ્યાએ ફરી મંદિર બાંધી આપવાની માંગ કરી રહ્યા છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.