રાધા-કૃષ્ણનો ફોટો ઘરમાં લગાવવાથી થશે એક મહત્વપૂર્ણ ફાયદો, જીવન થઈ જશે સરળ

વૈવાહિક જીવનમાં ઘણી વાર પતિ-પત્નીના વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે, જેથી મુશ્કેલીઓ વધવા લાગે છે. ત્યારે મેરિડ લાફઈની પરેશાની દૂર કરવા માટે બેડરૂમમાં રાધા-કૃષ્ણની ફોટો લગાવવાથી તમામ કષ્ટ દૂર થાય છે. તેના પાછળ ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક બંને કારણ પણ છે.

આ વાતનું રાખો ધ્યાન

રાધા-કૃષ્ણનના પ્રેમને આદર્શ માનવામાં આવે છે. જો કોઇ વ્યકિત રોજ ભગવાન શ્રી કૃષ્ણની-રાધાની ફોટો જુએ છે તો તેના મનમાં પણ પોતાના જીવન સાથી માટે પ્રેમ વધે છે.

રાધા-કૃષ્ણનો નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આવી રીતે જ પ્રેમ પતિ-પત્ની એક-બીજાને કરશે તો વૈવાહિત જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

કયા લગાવવી જોઇએ ફોટો

પતિ-પત્નીએ પ્રેમના પ્રતીક રાધા-કૃષ્ણની સુંદર તસવીર પોતાના બેડરૂમની દિવાલ પર લગાવવી જોઇએ. જો તસવીર લાલ રંગની ફ્રેમમાં બની હોય તો શુભ ફળ મળશે. લાલ રંગ પણ પ્રેમનું જ પ્રતીક છે. જેથી પતિ-પત્નીના વચ્ચે પરેશાની દૂર થાય છે.

તેમની તસવીર બેડરૂમમાં એવી જગ્યાએ લગાવો, જ્યાં સવાર-સાંજ નજર તસવીર પડે. જેથી પતિ-પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો રાધા કૃષ્ણની એવી તસવીર બેડરૂમમાં લગાવો, જેમાં રાધા-કૃષ્ણ સિવાય અન્ય ગોપી ન હોય.

પતિ-પત્નીએ ધ્યાન રાખવી જોઇએ આ વાતો

સુખી દાંપત્ય જીવન માટે પતિ-પત્નીએ એક-બીજાનો વિશ્વાસ તોડવો જોઇએ નહીં.
જૂની ભૂલને વારંવાર યાદ કરવી નહીં.
બેડરૂમમાં કોઇ ત્રીજી વ્યક્તિની વાત કરવી જોઇએ નહીં. એક-બીજાનું માન-સમાન્ન રાખવું જોઇએ.

Related Posts

Top News

શું BJP માટે બધુ સંઘ જ નક્કી કરે છે? જાણો RSS વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ

RSS વડા મોહન ભાગવતને પૂછવામાં આવ્યું કે, શું સંઘ BJPમાં બધું નક્કી કરે છે. શું સંઘ પોતે જ ...
National 
શું BJP માટે બધુ સંઘ જ નક્કી કરે છે? જાણો RSS વડા મોહન ભાગવતે શું આપ્યો જવાબ

10 હજાર પગારની સિક્યોરિટી ગાર્ડની નોકરી, GST વિભાગે આપી દીધી 3 કરોડની નોટિસ

CGSTએ કાકદેવ સ્થિત કોચિંગ સેન્ટરના સિક્યુરિટી ગાર્ડ ઓમજી શુક્લાને ત્રણ કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ ફટકારી છે. સેન્ટ્રલ ગુડ્સ એન્ડ...
National 
10 હજાર પગારની સિક્યોરિટી ગાર્ડની નોકરી, GST વિભાગે આપી દીધી 3 કરોડની નોટિસ

રાજ્યપાલ-રાષ્ટ્રપતિના બિલ સામે રાજ્ય સરકારને કોર્ટમાં જવાનો કોઈ અધિકાર નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરી કે, રાજ્ય સરકારો વિધાનસભાઓ દ્વારા પસાર કરાયેલા બિલો પર રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલના નિર્ણયો...
National 
રાજ્યપાલ-રાષ્ટ્રપતિના બિલ સામે રાજ્ય સરકારને કોર્ટમાં જવાનો કોઈ અધિકાર નથી, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં કરી દલીલ

આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!

તમે તમારી કાર લઈને ઘરની બહાર નીકળ્યા છો... મારે કયું પેટ્રોલ ભરવું જોઈએ? જો હું આ ઇથેનોલ બ્લેન્ડ (...
Tech and Auto 
આ કાર કંપનીએ 2022ની કારમાં ગ્રાહકને સલાહ આપી કે E20 પેટ્રોલનો ઉપયોગ ન કરો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.