અયોધ્યામાં જલ્દી રામ મંદિર બનાવવા માંગે છે આ મુસ્લીમ નેતા,કહ્યું ભગવો મારી આસ્થા

વર્ષોથી રામમંદિરને લઇને દેશના બે સમુદાય આમને સામને છે. ક્યારેક રામ મંદિરના બહાને એક પક્ષ બીજા પર આક્રોશીત થાય છે. તો બાબરી મસ્જિદના નામ પર કેટલાક લોકો વિવાદને આગળ વધારવામાંથી ઉપર નથી આવતા. પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપા સાથે જોડાયેલા એક એવા મુસ્લીમ નેતા છે. જે રામ મંદિર બનાવવા માટે કંઇ પણ કરવા તૈયાર છે. અને મુસ્લીમોને તે અપીલ કરી રહ્યા છે કે રામ મંદિરનું નિર્માણ કરવામાં આગળ આવવું જોઇએ કહેવામાં આવે છે કે આ કામ માટે જો કંઇ નુકશાનનો સામનો કરવો પડે તો લોકોને અમન માટે તેમ કરવું જોઇએ

જીંહા અમે વાત કરી રહ્યા છીએ બલિયા જનપદ બીજેપી નેતા કમલુદ્દીન શેખની. તેમના કહેવા પ્રમાણે દેશમાં રામ મંદિર જલ્દીજ બનવું જોઇએ અને દરેકે તેને બનાવવામાં મદદ કરવી જોઇએ તેમનું કહેવું છે કે, દેશની તમામ કોમના લોકો પણ ઇચ્છેછે કે તેના નિર્માણ જલ્દીથી જલ્દી કરવામાં આવે પરંતુ બસપા, સપા અને કોંગ્રેસ જેવા ઘણા દળ છે. જે રામ મંદિરના મુદ્દે વિવાદ ઉભો કરી તેનો પોલીટીકલ લાભ લેવા માંગે છે. શેખે જણાવ્યુ કે આજ દળોને કારણે વર્ષોથી મંદિરનું નિર્માણ વિવાદોમાં રહ્યું છે.

ભાજપાએ બનાયા સંગઠન મંત્રી

કમલુદ્દીન શેખનું ભાજપા પ્રતિ સમર્પણ જોઇ ભાજપા સંગઠને તેમને જિલ્લામાં એક પદ પણ આપ્યું. ભાજપા સંગઠનને મજબૂત કરવા માટે હવે તેમની પાસે સંગઠન મંત્રીનું પદ છે. શેખના જણાવ્યા અનુસાર ભાજપાજ ફક્ત એવી પાર્ટી છે. જે લોકોને એક સાથે રાખીને કામ કરે છે.

Related Posts

Top News

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

બેંગલુરુમાં બુધવારે એક મોટી દુર્ઘટના બની હતી જ્યારે લાખો ચાહકો IPL 2025 ની વિજેતા RCB ટીમની વિજય પરેડમાં હાજરી આપવા...
National 
સ્ટેડિયમની બહાર શું થયેલું? કેવી રીતે હું બચ્યો? બેંગ્લોરમાં ભાગદોડમાં ફસાયેલા નિખિલે જણાવી આખી વાત

એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
National 
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી...
Gujarat 
ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.