જેલમાંથી છૂટ્યા બાદ ચૈતર વસાવાએ કહ્યું- IPS અધિકારીઓ અને ભાજપ નેતાઓએ મને ખોટા કેસમાં ફસાવી દીધો

આખરે વડોદરાની જેલમાં 80 દિવસથી બંધ રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપી દીધા છે. બુધવારે જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વડોદરા જેલમાંથી બહાર આવ્યા ત્યારે મોટી સંખ્યામાં સમર્થકો તેમના વધામણા માટે હાજર રહ્યા હતા.

જેલમાંથી બહાર આવતાની સાથે ચૈતરે કહ્યુ કે, કેટલાંક IPS અધિકારીઓ અને ભાજપ નેતાઓએ મને ખોટા કેસમાં ફસાવી દીધો હતો. એ મહિલાને હું એક પણ શબ્દ બોલ્યો નહોતો. વસાવાએ કહ્યું કે, હું મુદ્દાને લઇને લડત આપું છે તે ભાજપ નેતાઓને પસંદ નથી.

5 જુલાઇએ નર્મદા જિલ્લાના ડેડિયાપાડમા આદિવાસી વિકાસ કચેરીમાં બેઠક મળી હતી ત્યારે ચૈતર પર ભાજપના નેતા સંજય વસાવા પર હુમલો કરવાનો અને ભાજપના મહિલા નેતાને અપશબ્દો કહેવાનો આરોપ હતો.

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.