- Politics
- ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?
ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?
By Khabarchhe
On
-copy44.jpg)
રાજ ઠાકરેના એક નિવેદન અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ આપેલી પ્રતિક્રિયાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થયઇ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી ફરી ભેગા થઇ શકે છે.
જો કે, સવાલ એ છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કદાચ ભેગા પણ થઇ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?
જાણકોરાનું કહેવું છે કે, ઉદ્ધવની શિવસેના UBT અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંને માટે અત્યારે અસ્તિત્વનો સવાલ છે. હવે જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે બંને માટે આ ચૂંટણી જ એક માત્ર આશા છે. જાણકારોનું કહેવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થઇ જાય તો પણ મહારાષ્ટ્રના રાજકારણ પર કોઇ મોટી અસર ન થાય. જો કે કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થાય તો સત્તાધારી પાર્ટી માટે મોટો માથાનો દુખાવો બની જશે.
Related Posts
Top News
Published On
થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ
Published On
By Kishor Boricha
92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
Published On
By Parimal Chaudhary
ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
Published On
By Parimal Chaudhary
રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.