ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

રાજ ઠાકરેના એક નિવેદન અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ આપેલી પ્રતિક્રિયાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થયઇ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી ફરી ભેગા થઇ શકે છે.

જો કે, સવાલ એ છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કદાચ ભેગા પણ થઇ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?

જાણકોરાનું કહેવું છે કે, ઉદ્ધવની શિવસેના  UBT અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંને માટે અત્યારે અસ્તિત્વનો સવાલ છે. હવે જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે બંને માટે આ ચૂંટણી જ એક માત્ર આશા છે. જાણકારોનું કહેવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થઇ જાય તો પણ મહારાષ્ટ્રના રાજકારણ પર કોઇ મોટી અસર ન થાય. જો કે કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થાય તો સત્તાધારી પાર્ટી માટે મોટો માથાનો દુખાવો બની જશે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.