- Politics
- ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?
ઉદ્ધવ અને રાજ ઠાકરે કદાચ સાથે આવી પણ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?
By Khabarchhe
On
-copy44.jpg)
રાજ ઠાકરેના એક નિવેદન અને એ પછી ઉદ્ધવ ઠાકરેએ આપેલી પ્રતિક્રિયાને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થયઇ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે 20 વર્ષ પછી ફરી ભેગા થઇ શકે છે.
જો કે, સવાલ એ છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કદાચ ભેગા પણ થઇ જાય તો મહારાષ્ટ્રના રાજકારણમાં શું ફરક પડે?
જાણકોરાનું કહેવું છે કે, ઉદ્ધવની શિવસેના UBT અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના બંને માટે અત્યારે અસ્તિત્વનો સવાલ છે. હવે જ્યારે BMCની ચૂંટણી આવી રહી છે ત્યારે બંને માટે આ ચૂંટણી જ એક માત્ર આશા છે. જાણકારોનું કહેવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થઇ જાય તો પણ મહારાષ્ટ્રના રાજકારણ પર કોઇ મોટી અસર ન થાય. જો કે કેટલાંક નિષ્ણાતોનું માનવું છે કે, ઉદ્ધવ-રાજ ભેગા થાય તો સત્તાધારી પાર્ટી માટે મોટો માથાનો દુખાવો બની જશે.
Related Posts
Top News
Published On
અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત
Published On
By Parimal Chaudhary
ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું
Published On
By Kishor Boricha
એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.