શું કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના જુદા-જુદા કેમ્પ બની ગયા છે?

કોંગ્રેસ પાર્ટીમાં બે ભાગલા પડી ગયા છે અને પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીના જુદા જુદા કેમ્પ બની ગયા છે એવી ચર્ચાએ જોર પકડયુ છે, જો કે, કોંગ્રેસ પાર્ટીએ આ વાતનો ઇન્કાર કર્યો છે.

લોકસભાના શિયાળુ સત્રમાં જ્યારે SIRના મુદ્દા પર ચર્ચા થઇ ત્યારે રાહુલ ગાંધીએ અપેક્ષા મુજબ આક્રમક રજૂઆત નહોતી કરી અને શિયાળુ સત્રની વચ્ચે રાહુલ જર્મની ઉપડી ગયા હતા.

એની સરખામણીએ પ્રિયંકા ગાંધીએ વંદે માતરમની ચર્ચામાં જોરદાર દલીલ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

ત્યારથી કોંગ્રેસના જ કેટલાંક નેતાઓ એવું ઇચ્છી રહ્યા છે કે,કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધી સંભાળે. રાહુલ ગાંધી સ્ટેટ ફોરવર્ડ અને ઇમોશનલ વ્યકિત છે તેમનામાં રાજકારણીના ગુણ નથી. જ્યારે પ્રિયંકા ચતુર છે અને દાદી ઇંદિરાના ગુણો તેમનામાં દેખાઇ રહ્યા છે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.