રાદડીયા, અલ્પેશ, હાર્દિક, શંકર ચૌધરીની બાદબાકી, ભાજપનું ગણિત સમજો

ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં જયેશ રાદડીયા, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને શંકર ચૌધરીના નામ જોર શોરથી ચાલતા હતા તો પછી નવા મંત્રી મંડળમાં આ લોકોના બાદબાકી કેમ થઇ ગઇ? એવો સવાલ બધાના મનમાં થાય છે.

જયેશ રાદ઼ડીયાને મંત્રી મંડળમાં ન લેવા પાછળનું કારણ મેન્ડેન્ટની અવગણના, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ સાથેનો વિવાદ અને વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપની હાર કારણભૂત છે.

અલ્પેશ ઠાકોર મુળ કોંગ્રેસના છે અને  મંત્રી મંડળમાં અર્જૂન મોઢવાડિયાને સ્થાન મળ્યું અને કુંવરજી બાવળિયાને યથાવત રખાયા એટલે વધારે કોંગ્રેસીઓને સ્થાન આપીને ભાજપ જોખમ લેવા નહોતું માંગતું.

હાર્દિક પટેલને તેનો સ્વભાવ નડી ગયો. પોતાની જ સરકારને ચીમકી આપવાનું ભારે પડી ગયું. શંકર ચૌધરી વિધાનસભા અધ્યક્ષ તરીકે શ્રેષ્ઠ રહ્યા છે એટલે તેમને ભાજપ યથાવત રાખવા માંગે છે.

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.