- Politics
- શું ઉદ્ધવ ઠાકરે મહાકુંભ ન ગયા એ રાજકીય ભૂલ હતી?
શું ઉદ્ધવ ઠાકરે મહાકુંભ ન ગયા એ રાજકીય ભૂલ હતી?
By Khabarchhe
On

પ્રયાગરાજમાં 45 દિવસનો મહાકુંભ તો પતી ગયો, પરંતુ એની પર રાજકારણમાં ગરમાટો હજુ ચાલું છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહાકુંભમાં ડુબકી લગાવવા ન ગયા એ મુદ્દા પર રાજકારણ ગરમાયું છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વગર કહ્યુ કે, જે લોકો મહાકુંભમાં સામેલ નથી થયા તેમને પુછવુ જોઇએ કે તમે હિંદુ હિંદુની વાતો કરો છો તો પછી મહાકુંભમાં કેમ ન ગયા? તેઓ હવે પોતે હિંદુ કહેવાથી ડરી રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરેએ પણ જવાબ આપ્યો છે કે, મહારાષ્ટ્રને દગો આપીને જે પાપ કર્યું છે તે ગંગામાં સ્નાન કરવાથી ધોવાઇ જવાનું નથી. વિશ્વાસઘાતનો થપ્પો જિંદગીભર રહેશે.
જો કે રાજકારણના જાણકારોનું કહેવું છે કે , મહાકુંભમાં ન જઇને ઉદ્ધવ ઠાકરેએ મોટી ભૂલ કરી છે
Related Posts
Top News
Published On
રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Published On
By Parimal Chaudhary
રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
RBI જલદી જ જાહેર કરશે 20 રૂપિયાની નવી નોટ, કેવી દેખાશે અને શું થશે તમારી જૂની નોટોનું? જાણી લો
Published On
By Parimal Chaudhary
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ જાહેર કરશે. RBIએ કહ્યું છે કે,...
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી
Published On
By Vidhi Shukla
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.