- World
- સુનિતા સહિત 4 અવકાશી યાત્રીઓને લઇને યાન આવી રહ્યું છે, પાણીમાં લેન્ડ કરશે
સુનિતા સહિત 4 અવકાશી યાત્રીઓને લઇને યાન આવી રહ્યું છે, પાણીમાં લેન્ડ કરશે
By Khabarchhe
On

#SunitaWilliams Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp
અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તેમની સાથે ક્ર્ર-9ના સભ્યો નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સવાર થઇને આવી રહ્યા છે.
એક યાનમાં 4 યાત્રીઓ આવી રહ્યા છે અને 19 માર્ચે ભારતીય સમય મુજબ વહેલી સવારે 3-27 વાગ્યે સુનિતા વિલિયમ્સનું યાન અમેરિકાના ફેલોરીડાના દરિયાકાંઠે લેંડ કરશે અને તેમના માટે એક રિકવરી જહાજ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. સૌથી પહેલાં સુનિયા વિલિયમ્સના હેલ્થનું ચેક-અપ કરવામાં આવશે.
સુનિતાના મૂળ ગામ મહેસાણાના ઝુલાસણમાં લોકો ખુશીથી ઝુમી રહ્યા છે અને મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.સુનિતાને સ્પેસ ઇન્ટરનેશનલથી ધરતી પર આવતા 17 કલાક થશે. NASA લાઇવ પ્રસારણ કરવાનું છે.
Related Posts
Top News
Published On
ફી રેગ્લુલેટરી કમિટી (FRC)એ ગુજરાતની મેડિકલ કોલેજોમાં બે વર્ષ માટે તોતિંગ ફી વધારાને મંજૂરી આપી દીધી છે, ...
કાશ્મીરની ખીણમાં બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ વિશે જાણો
Published On
By Nilesh Parmar
કાશ્મીરની ખીણમાં ચિનાબ નદી પર બનેલો રેલવે બ્રિજ દુનિયાના સૌથી ઉંચો બ્રિજ છે, જેનું 6 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...
‘રામ મંદિર નિર્માણમાં સરકારનો એક પણ પૈસો લાગ્યો નથી’, અધ્યક્ષે જણાવ્યું- કેવી રીતે બન્યું આટલું ભવ્ય મંદિર?
Published On
By Parimal Chaudhary
અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામની જન્મભૂમિ પર ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ મંદિર 71 એકરમાં ફેલાયેલું...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 07-06-2025 દિવસ: શનિવાર મેષ: જો તમારા હાથમાં મોટી રકમ આવશે તો તમારી ખુશીનો પાર રહેશે નહીં. પરિવારના કોઈ સભ્ય...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.