સુનિતા સહિત 4 અવકાશી યાત્રીઓને લઇને યાન આવી રહ્યું છે, પાણીમાં લેન્ડ કરશે

#SunitaWilliams Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp

અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 13 દિવસ પછી પૃથ્વી પર પાછા ફરી રહ્યા છે. તેમની સાથે ક્ર્ર-9ના સભ્યો નિક હેગ અને એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ સવાર થઇને આવી રહ્યા છે.

એક યાનમાં 4 યાત્રીઓ આવી રહ્યા છે અને 19 માર્ચે ભારતીય સમય મુજબ વહેલી સવારે 3-27 વાગ્યે સુનિતા વિલિયમ્સનું યાન અમેરિકાના ફેલોરીડાના દરિયાકાંઠે લેંડ કરશે અને તેમના માટે એક રિકવરી જહાજ પણ તૈયાર રાખવામાં આવ્યું છે. સૌથી પહેલાં સુનિયા વિલિયમ્સના હેલ્થનું ચેક-અપ કરવામાં આવશે.

સુનિતાના મૂળ ગામ મહેસાણાના ઝુલાસણમાં લોકો ખુશીથી ઝુમી રહ્યા છે અને મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે.સુનિતાને સ્પેસ ઇન્ટરનેશનલથી ધરતી પર આવતા 17 કલાક થશે. NASA લાઇવ પ્રસારણ કરવાનું છે.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.