કતારના ગેસ પ્લાન્ટની દુર્ઘટનામાં દક્ષિણ ગુજરાતના 4 યુવાનનો પત્તો નથી

કતારમાં એક મોટી દુર્ઘટના બની છે જેને કારણે દક્ષિણ ગુજરાતના પરિવારોમાં ચિંતાના માહોલ ફેલાયો છે. કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાસનના LNG પ્રોડક્શન અને એક્સ્પોર્ટ હબમાં રવિવારે સાંજે એક બ્લાસ્ટ થયો હતો જેમાં કુલ 13 લોકોના મોત થયા જેમાંથી 12 ભારતીય હોવાનું મીડિયા રિપોર્ટસમાં કહેવમાં આવી રહ્યું છે. 66 લોકોને ઇજા થઇ છે.

સુરતનો એક નવસારીના 2 અને દમણના એક યુવકનો હજુ પત્તો લાગ્યો નથી. સુરતનો સની ચંપકલાલ પટેલની નાઇટ ડ્યુટી હતી અને પ્લાન્ટને ફરી રિસ્ટાર્ટ કરવા માટેં સની ગયો હતો, પરંતુ તેનો કોઇ પત્તો નથી. સની પટેલ હજુ 6 મહિના પહેલા જ કતાર નોકરી કરવા પહોંચ્યો હતો. તેનો ભાઇ રવિ ઘણા વર્ષોથી કતારમાં નોકરી કરે છે.

 

About The Author

Related Posts

Top News

કતારના ગેસ પ્લાન્ટની દુર્ઘટનામાં દક્ષિણ ગુજરાતના 4 યુવાનનો પત્તો નથી

કતારમાં એક મોટી દુર્ઘટના બની છે જેને કારણે દક્ષિણ ગુજરાતના પરિવારોમાં ચિંતાના માહોલ ફેલાયો છે. કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ...
World 
કતારના ગેસ પ્લાન્ટની દુર્ઘટનામાં દક્ષિણ ગુજરાતના 4 યુવાનનો પત્તો નથી

ઇંગ્લેન્ડ પ્રવાસે વૈભવ સૂર્યવંશી માટે હશે અલગ ડ્રેસિંગ રૂમ, કારણ છે ICCનો ખાસ નિયમ

ભારતીય ક્રિકેટમાં ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશી તેના પહેલા સીનિયર આંતરરાષ્ટ્રીય પ્રવાસ પહેલા ચર્ચામાં છે. જોકે, આ વખતે તેનું કારણ...
Sports 
ઇંગ્લેન્ડ પ્રવાસે વૈભવ સૂર્યવંશી માટે હશે અલગ ડ્રેસિંગ રૂમ, કારણ છે ICCનો ખાસ નિયમ

કમર્શિયલ પર્પઝ માટે બેંન્કિગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી: કોર્ટ, 2 વેપારીની ફરિયાદ રદ

કમર્શિયલ પર્પસ માટે બેંકિંગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી તેમ ઠરાવી ગ્રાહકની વ્યાખ્યામાં ન આવતા હોવા છતાં બે ટેક્સટાઈલના...
Gujarat 
કમર્શિયલ પર્પઝ માટે બેંન્કિગ સેવા મેળવનાર વ્યક્તિ ગ્રાહક ગણાતી નથી: કોર્ટ, 2 વેપારીની ફરિયાદ રદ

કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો પાંચમો દિવસ, પ્રોફેસર પણ જોડાયા, માંગ એક જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલીમાં સુધારા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કોકરોચ જનતા પાર્ટી (...
National 
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનનો પાંચમો દિવસ, પ્રોફેસર પણ જોડાયા, માંગ એક જ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.