રાધા-કૃષ્ણનો ફોટો ઘરમાં લગાવવાથી થશે એક મહત્વપૂર્ણ ફાયદો, જીવન થઈ જશે સરળ

વૈવાહિક જીવનમાં ઘણી વાર પતિ-પત્નીના વચ્ચે ઝઘડા થતા રહેતા હોય છે, જેથી મુશ્કેલીઓ વધવા લાગે છે. ત્યારે મેરિડ લાફઈની પરેશાની દૂર કરવા માટે બેડરૂમમાં રાધા-કૃષ્ણની ફોટો લગાવવાથી તમામ કષ્ટ દૂર થાય છે. તેના પાછળ ધાર્મિક અને મનોવૈજ્ઞાનિક બંને કારણ પણ છે.

આ વાતનું રાખો ધ્યાન

રાધા-કૃષ્ણનના પ્રેમને આદર્શ માનવામાં આવે છે. જો કોઇ વ્યકિત રોજ ભગવાન શ્રી કૃષ્ણની-રાધાની ફોટો જુએ છે તો તેના મનમાં પણ પોતાના જીવન સાથી માટે પ્રેમ વધે છે.

રાધા-કૃષ્ણનો નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. આવી રીતે જ પ્રેમ પતિ-પત્ની એક-બીજાને કરશે તો વૈવાહિત જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

કયા લગાવવી જોઇએ ફોટો

પતિ-પત્નીએ પ્રેમના પ્રતીક રાધા-કૃષ્ણની સુંદર તસવીર પોતાના બેડરૂમની દિવાલ પર લગાવવી જોઇએ. જો તસવીર લાલ રંગની ફ્રેમમાં બની હોય તો શુભ ફળ મળશે. લાલ રંગ પણ પ્રેમનું જ પ્રતીક છે. જેથી પતિ-પત્નીના વચ્ચે પરેશાની દૂર થાય છે.

તેમની તસવીર બેડરૂમમાં એવી જગ્યાએ લગાવો, જ્યાં સવાર-સાંજ નજર તસવીર પડે. જેથી પતિ-પત્નીના વચ્ચે પ્રેમ વધે છે. ધ્યાન રાખો રાધા કૃષ્ણની એવી તસવીર બેડરૂમમાં લગાવો, જેમાં રાધા-કૃષ્ણ સિવાય અન્ય ગોપી ન હોય.

પતિ-પત્નીએ ધ્યાન રાખવી જોઇએ આ વાતો

સુખી દાંપત્ય જીવન માટે પતિ-પત્નીએ એક-બીજાનો વિશ્વાસ તોડવો જોઇએ નહીં.
જૂની ભૂલને વારંવાર યાદ કરવી નહીં.
બેડરૂમમાં કોઇ ત્રીજી વ્યક્તિની વાત કરવી જોઇએ નહીં. એક-બીજાનું માન-સમાન્ન રાખવું જોઇએ.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.