ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 30-11-2025

વાર- રવિવાર

મેષ - તમારી વાણીથી તમારા કામ સરળ બનશે,  પરિવારમાં આનંદ રહે, આજે અનાજ કે ભોજનનું દાન ખાસ કરશો.

વૃષભ - ભાગીદાર સાથે વિવાદ ટાળવો, પોતાના વ્યક્તિત્ત્વને મજબૂત બનાવો, ગણેશજીને સુગંધિત વસ્તુ અર્પણ કરો.

મિથુન - પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખજો, કોર્ટ કચેરીના કામમાં પ્રગતિ જણાશે, વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરશો.

કર્ક - તમારા કર્મનું તમને ઉચિત ફળ આજે મળશે, સંતાન બાબત ચિંતા રહ્યા કરે, મહાદેવજીનું નામ આજે અવશ્ય લેવું.

સિંહ - શારિરિક માનસિક સ્વસ્થતામાં વધારે ધ્યાન આપો, ધંધામાં નવા કામમાં વધુ ધ્યાન આપો, આજે ગણેશજીને દુર્વા લાલ ફૂલ સાથે અવશ્ય અર્પણ કરો.

કન્યા - તમારું ભાગ્ય તમને સાથ આપશે, આડોશ પડોશમાં સંબંધોમાં આનંદ રહે, આજના દિવસમાં મંદિરની મુલાકાત અવશ્ય લેવી.

તુલા - તમારી વાણી પર સંયમ રાખવો, તમારી બુદ્ધિથી લીધેલો નિર્ણય સફળતા અપાવશે, આજે કુળદેવીની ભક્તિ અવશ્ય કરો.

વૃશ્ચિક - માનસિક તણાવો ઓછો કરવા મેહનત કરો, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, આજે માં લક્ષ્મીનું ધ્યાન અવશ્ય કરો.

ધન - કોર્ટ કચેરીના કામમાં વધારે ધ્યાન આપવું, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, આજના દિવસમાં ગણેશજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો.

મકર - સામાજિક બાબતોમાં મૌન રહેવું, ધંધા નોકરી બાબતે સારો દિવસ, આજના દિવસમાં પીપળાના દર્શન અવશ્ય કરવા.

કુંભ - ઘર પરિવારમાં આનંદ રહે,  ધંધા નોકરીમાં અચાનક સહાનુકુળતા રહે, આજે ગણેશજીને ગોળ અવશ્ય અર્પણ કરો.

મીન - વ્યર્થ ભ્રમણ થઈ શકે છે, આર્થિક બાબતો સુધારવાના પ્રયાસોમાં સફળતા મળશે, આજે તમારા કુળદેવતાનું ધ્યાન અવશ્ય કરજો, આપનો દિવસ મંગલમય રહે.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.