ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

અધિક આસો સુદ પાંચમ

સોમવાર

21 સપ્ટેમ્બર, 2020

પારસી રોજ 7

મુસ્લિમ રોજ 3

નક્ષત્ર: વિશાખા

યોગ: વૈધૃતિ

કરણ: બવ

આજરોજ બપોરે 15:18 કલાક સુધી જન્મેલા બાળકનું નામ તુલા રાશિ અને અક્ષર (ર, ત) પરથી અને ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી પાડવાનું રહેશે.

રાહુ કાળ 7: 58 થી 9: 29

આજે પંચક નથી

 

મેષ: આજનો દિવસ આપના માટે મિશ્રા પ્રતિસાદ વાળો બની રહે, સવારે કરેલા ફાયદાના સોદા બાપોર પછી નુકસાનમાં ન પરિવર્તે તેની કાળજી રાખવી.

વૃષભ: સંજોગો અનુસાર આપને સાનુકૂળ સ્થિતિ બની રહે છે, કોઈ મોટો ફાયદો કે કોઈ મોટુ નુકસાન દેખાતું નથી.

મિથુન: આપના સમયાનુસાર વિદ્યાભ્યાસ કરતા વ્યક્તિઓ માટે વધુ મહેનત કરવાની જરૂર દેખાય છે, જો આપનું મન કાબૂમાં નહીં રહે તો બધા જ પાસાઓ મધ્યે નુકસાની સંભવ બને.

કર્ક: કામકાજમાં આપનો સમય સારો છે, પરંતુ કોઈ આપને લાગણીમાં ખેંચીને મોટી આર્થિક સંકડામણમાં સંડોવી નાખે નહીં તેની કાળજી રાખવી.

સિંહ: સમય પ્રમાણે જોઈએ તો આપની સ્થિતિ થોડી શિથિલ બને, જેથી સામાન્ય નિર્ણયો લેવામાં પણ વધુ સમયે પસાર થઈ જાય અને તેનો લાભ મળે નહીં.

કન્યા: કોઈપણ વ્યક્તિની વાતમાં આવીને તેની સાથે તેના નિર્ણયમાં જોડાવું નહીં, અન્યથા સારા સ્વભાવનો સામેવાળી વ્યક્તિ ખોટો લાભ ઉઠાવી જાય.

તુલા: મિશ્ર પ્રતિભાવવાળી સ્થિતિના કારણે વધુ આક્રમક પરિસ્થિતિ ઉદ્ભવ કરવાનો યોગ બનાવશો નહીં, શાંતિથી દિવસ પસાર કરવો.

વૃશ્વિક: આજનો દિવસ આપના માટે સામાન્ય છે, કોઈ મોટા ફેરફાર વગર આ સમય શાંતિથી ગુજારી દેવો, સકારાત્મકતા કેળવી રાખવી.

ધન: આ સમયમાં ખર્ચ કર્યા બાદ અનુભવ થશે કે જરૂરિયાત વિનાના નાણાં ખર્ચાય ગયા, કોઈકને સારું લાગે તે માટે કાર્ય કરવા નહીં.

મકર: કરેલા કાર્યોનો ફાયદો મેળવવા માટે થોડી વધુ મહેનત કરી લેવી, અને સારા સંજોગ નો લાભ ઉઠાવી લેવો.

કુંભ: આજનો દિવસ આપના માટે સારો બને છે, જેના કારણે ભાગીદારી, વ્યવસાય કે રોજગારમાં જુના પ્રશ્નો હોય તો હલ થઇ શકે.

મીન: દામ્પત્યજીવનમાં શાંતિથી સમય પસાર કરવો, આજના દિવસે કોઈની પણ સાથે વાદ-વિવાદમાં ઉતારવું નહીં.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.