ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -06-01-2026

વાર- મંગળવાર

મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો.

વૃષભ - સંતાનો બાબતની ચિંતા રહેશે, પ્રિય વ્યક્તિથી મનદુઃખ થઈ શકે છે, આર્થિક લાભ માટે મહેનત વધારો.

મિથુન - નોકરી ધંધામાં બીજા ના ભરોસે ન રહો, ઘર પરિવારમાં વસ્તુઓ પાછળ ખર્ચ વધે, આજે ઘરનાની સલાહ અવશ્ય લો.

કર્ક - હરવા ફરવામાં સાચવવુ, કોઈ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી, આજે તમે ભાઈ બેનની સલાહ અવશ્ય લો.

સિંહ - તમારી વાણીમાં સંયમ રાખવો, આજે ધાર્મિકતામાં વધારો થશે, દૂધની બનાવટની વસ્તુઓ ટાળો.
 
કન્યા - ભાગીદારીના કામમાં સાવચેતી રાખવી, આર્થિક દૃષ્ટિએ પ્રગતિ થાય, નવા સંબંધોમાં આજે સાવચેતી રાખવી.

તુલા - તમે આજે હિત શત્રુઓથી સાવધાન રહો, તમારે આજે શરદી ખાંસી જેવી તકલીફમાં સાવધાન રહેવુ, ઠંડી વસ્તુઓ આજે ટાળો.
 
વૃશ્ચિક - સમાજમાં નામ પ્રતિષ્ઠામાં વધારો થશે, સંતાનોની બાબતમાં ખર્ચ વધશે, આજે તમે મનની વાત કોઈ ને કરશો નહીં.
 
ધન - ઘર પાછળ ખર્ચાઓ વધશે, નોકરી ધંધામાં સંઘર્ષ વધે, તમારા નીચલા વર્ગથી કામ કાઢવો.

મકર - કોઈપણ સાહસ કરતા ચેતજો, તમારી ઓળખાણોનો દુરુપયોગ ન થાય સાચવો, ભૂખા રહેવું આજે હાનીકારક બનશે.

કુંભ - તમારી વાણીનો ઉપયોગ સાચવીને કરવો, પૈસાની લેતી દેતીમાં ચોક્કસ રહો, તમારી ધાર્મિકતામાં વધારો કરો.
 
મીન - આજે તમે કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો, કામ ધંધામાં વધારે ધ્યાન આપો, આળસથી દૂર રહો.

About The Author

Related Posts

Top News

નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

થોડા સમય અગાઉ સરકાર દ્વારા IPS અધિકારીઓ IAS અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્યમાં અલગ-અલગ...
Gujarat 
નાયબ મામલતદાર અને રેવન્યૂ તલાટીઓની જિલ્લા ફેર બદલી, જુઓ લિસ્ટ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. બુધવારે સવારે 8:45 વાગ્યે મહારાષ્ટ્રના બારામતીમાં...
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારે વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ

નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

BSP છોડ્યા પછી નસીમુદ્દીન સિદ્દીકી થોડા દિવસો માટે બ્રેક પર હતા. તેમણે પોતાની પાર્ટી બનાવીને પોતાને અને તેમના સમર્થકોને સુસંગત...
National 
નસીમુદ્દીન સિદ્દીકીના કોંગ્રેસ છોડી દેવાથી ઉત્તર પ્રદેશમાં રાહુલ ગાંધીની પાર્ટી પર શું અસર પડશે, જાણો

સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

નિધિ દત્તા અને અનુરાગ સિંહની ફિલ્મ 'બોર્ડર 2' 23 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. દેશભરમાં રિલીઝ કરવામાં આવેલી...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બોર્ડર 2' પર 6 દેશોમાં લાગ્યો પ્રતિબંધ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.