NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે

શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 'નિફ્ટી-50' (Nifty-50) ઇન્ડેક્સમાં સામેલ શેરોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. લગભગ ત્રણ દાયકા સુધી નિફ્ટી-50નો હિસ્સો રહ્યા બાદ, હવે IT ક્ષેત્રની દિગ્ગજ કંપની 'વિપ્રો લિમિટેડ' (Wipro Limited) આ ઇન્ડેક્સમાંથી બહાર થવા જઈ રહી છે. 6 મહિનાની સમીક્ષા પછી આ નિર્ણય લેવાયો છે.

BSE લિમિટેડ તેનું સ્થાન લેશે. આ ફેરફારની વિપ્રો અને BSEના શેરો પર સીધી અસર પડશે. નિફ્ટી ઇન્ડેક્સમાં આ નવો ફેરફાર આવતા મહિને, એટલે કે સપ્ટેમ્બરમાં અમલમાં આવશે. અહેવાલો અનુસાર, ૨૯ સપ્ટેમ્બરે ટ્રેડિંગના સમાપન સાથે નિફ્ટી સાથેની વિપ્રોની ત્રણ દાયકા લાંબી સફર પૂર્ણ થશે; વાસ્તવમાં, ૩૦ સપ્ટેમ્બરથી કંપનીને ઇન્ડેક્સમાંથી દૂર કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે

શેરબજારના રોકાણકારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના 'નિફ્ટી-50' (Nifty-50) ઇન્ડેક્સમાં સામેલ શેરોમાં મોટો ફેરફાર થવા...
Business 
NSEના નિફ્ટી ફિફ્ટીમાં મોટો બદલાવ આવી રહ્યો છે

શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

સુપ્રીમ કોર્ટે એક વ્યકિત વિરુદ્ધ નોંધાયેલો છેતરપિંડીનો કેસ રદ કરતો આદેશ કર્યો હતો. આ વ્યક્તિ પર તેની હોન્ડા એક્ટીવાની પાછળના...
National 
શું નંબર પ્લેટ ઢાંકવાથી છેતરપિંડીનો ગુનો બને? વાંચી લો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની ક્રિકેટ કારકિર્દી હવે તેના અંતિમ તબક્કામાં છે. ટેસ્ટ અને T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ...
Sports 
કોચ કે મેન્ટર... નિવૃત્તિ પછી શું કરશે રોહિત શર્મા? અશ્વિને કરી ભવિષ્યવાણી

'તે મારા અંડરઆર્મ્સ સુંઘે છે અને...', પતિની આ હરકતથી પરેશાન છે ગૌહર ખાન

બોલિવૂડ એક્ટ્રેસ ગૌહર ખાન તાજેતરમાં પોતાના પતિ ઝૈદ દરબાર સાથે એક ચેટ શોમાં પહોંચી હતી. આ શોનું નામ 'ડબલ...
Entertainment 
'તે મારા અંડરઆર્મ્સ સુંઘે છે અને...', પતિની આ હરકતથી પરેશાન છે ગૌહર ખાન

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.