હિંડનબર્ગના રિપોર્ટ પછી અદાણીની કંપનીમા રોકાણ કરનારી સિંગાપોરની કંપનીનો પ્રતિભાવ

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ પછીથી જ ગૌતમ અદાણી માટે મુશ્કેલીનો પહાડ ઊભો થઈ ગયો છે. ગૌતમ અદાણીની કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઘણી કંપનીઓના શેરમાં તો લોઅર સર્કિટ પણ લાગી ગઈ છે. આ વચ્ચે ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સમાં રોકાણ કરનારી સિંગાપોરની કંપનીએ મહત્વની વાત કહી છે. સિંગાપોરની રોકાણકાર કંપની ટેમાસેક હોલ્ડીંગ્સ લિમિટેડ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં પોતાનું રોકાણ કાયમ રાખશે.

જોકે અમેરિકાની ફોરેન્સિક શોધ સંસ્થા અદાણી ગ્રુપ પર દગો કરવા માટે સતત નિશાનો સાધી રહી છે. ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સે સોમવારે સાર્વજનિક ક્ષેત્રની કંપનીના પ્રવક્તાના હવાલે કહ્યું કે ટેમાસેક અદાણી પોર્ટ્સમાં રોકાણકાર બનેલી રહેશે. અસલમાં ડિસેમ્બર 2022 સુધી ટેમાસેક અદાણી પોર્ટ્સમાં રોકાણ કરતી રહેશે. અસલમાં ડિસેમ્બરન સુધી ટેમાસેકના પ્રબંધન હેઠળ 496.59 અરબ અમેરિકન ડોલરની સંપત્તિઓ હતી. ટેમાસેકની પોતાની સહાયક કંપની કેમસ ઈન્વેસ્ટમેન્ટ્સ દ્વારા અદાણી પોર્ટ્સમાં માત્ર 1.2 ટકાથી થોડી વધારે ભાગીદારી છે.

ટેમાસેકે આ ભાગીદારી 2018માં 14.7 કરોડ સિગાપુરી ડોલરમાં ખરીદી હતી. તે અદાણી ગ્રુપ વિલ્મર દ્વારા ખાદ્ય તેલ અને ખાદ્ય કારોબારમાં પણ છે. આ ક્ષેત્રમાં સિંગાપુરમાં લિસ્ટેડ વિલ્મર ઈન્ટરનેશનલ સાથે સંયુક્ત કામ છે. અસલમાં હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો, જેના પછી સમૂહની કંપનીઓના શેરમાં છેલ્લા કેટલાંક દિવસોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

સોમવારે 30 જાન્યુઆરી 2023ના અદાણી પોર્ટ્સમાં ઘટાડો જોવા મળ્યો છે. શેર એનએસઈ પર 620 રૂપિયા પર ખુલ્યો હતો. જેના પછી બપોરે 1.30 વાગ્યા સુધીમાં શેરની કિંમત ઘટીને 580 રૂપિયાથી પણ નીચે આવી ગઈ હતી. આ સિવાય અદાણીના બાકીના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે બે વર્ષની તપાસમાં એ જાણવા મળ્યું છે કે અદાણી ગ્રુપ દશકોથી શેરમાં ગડબડ અને લેખા-જોખાની હેરાફેરીમાં સામેલ છે.

હિંડનબર્ગ રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના ગ્રુપે પોતાની પ્રતિક્રિયાની શરૂઆત આ દાવા સાથે કરી હતી કે અમે મેડલ ઓફ મેનહટન છીએ. બર્નાડ લોરેન્સ મેડોફને પોંડી ગોટાળામાં 2008માં પકડી લઈને 150 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જવાબમાં અદાણી કહ્યું હતું કે આ સમજી વિચારીને કરવામાં આવેલો ભારત પરનો હુમલો છે. આ આરોપો બીજું કંઈ નહીં પરંતુ માત્ર જૂઠ્ઠું છે.

Top News

ધારાવી માસ્ટર પ્લાનમાં 58,532 ઘર-13 હજારથી વધુ ધંધાકીય એકમો બનશે, હજુ પણ કેમ વિરોધ થઇ રહ્યો છે

મહારાષ્ટ્ર સરકારે બુધવારે ધારાવી પુનર્વિકાસ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનમાં જણાવ્યું હતું કે, હાલના ધારાવી વિસ્તારમાં પાત્ર ભાડૂઆતોના પુનર્વસન માટે 58,532...
National 
ધારાવી માસ્ટર પ્લાનમાં 58,532 ઘર-13 હજારથી વધુ ધંધાકીય એકમો બનશે, હજુ પણ કેમ વિરોધ થઇ રહ્યો છે

5 યુવતીઓએ ભેગી થઈ, દિવ્યાંગ યુવકને ફસાવી 1 લાખ પડાવ્યા, લગ્ન બાદ રાત્રે જ દુલ્હન થઈ ફરાર

મજબૂર પરિવારોને નિશાનો બનાવીને લૂંટનારી દુલ્હનોના મામલાઓ બાબતે ઘણી વખત સાંભળ્યું હશે. આવી દુલ્હનો લગ્ન બાદ ઘરેણાં અને રોકડ લઈને...
Gujarat 
5 યુવતીઓએ ભેગી થઈ, દિવ્યાંગ યુવકને ફસાવી 1 લાખ પડાવ્યા, લગ્ન બાદ રાત્રે જ દુલ્હન થઈ ફરાર

‘સાવરકર અને ગોડશે સંબંધી હતા’, રાહુલ ગાંધીના દાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, કોણે કરી ફરિયાદ?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, હિન્દુત્વના વિચારક વિનાયક સાવરકર મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેના સંબંધી...
National  Politics 
‘સાવરકર અને ગોડશે સંબંધી હતા’, રાહુલ ગાંધીના દાવા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ, કોણે કરી ફરિયાદ?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 31-05-2025 દિવસ: શનિવાર મેષ: આજે તમારી આવક અને ખર્ચ બંને વચ્ચે સંતુલન જાળવવું તમારા માટે સારું રહેશે. જો તમે...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.